બ્રેકિંગ ન્યુઝ

logo
logo

મેં કીધું હતું ને કે હું જલ્દી આવીશ અને આવી ગયો: કેજરીવાલ

logo

આજથી ચારધામ યાત્રાનો પ્રારંભ, કેદારનાથ ધામ બાદ ગંગોત્રી અને યમનોત્રી ધામના કપાટ ખુલ્યા

logo

કેજરીવાલને સુપ્રીમ કોર્ટની રાહત, મળ્યા વચગાળાના જામીન

logo

અંબાલાલ પટેલની ચોમાસાને લઈ મોટી આગાહી, આંધી અને તોફાન સાથે રાજ્યમાં થશે વરસાદનું આગમન

logo

ઇફકોના ચેરમેન અને વાઇસ ચેરમેન માટે યોજાઇ ચૂંટણી, દિલીપ સંઘાણી ચેરમેન પદે બિનહરીફ ચૂંટાયા, વાઈસ ચેરમેન તરીકે બલવિંદર સિંહ ચૂંટાયા

logo

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ત્રણ રાજ્યોમાં કરશે ચૂંટણી પ્રચાર

logo

અરવિંદ કેજરીવાલના જામીન પર સુપ્રીમ કોર્ટ આજે ચુકાદો આપી શકે

logo

અક્ષય તૃતીયાના અવસરે આજથી ચારધામ યાત્રાનો પ્રારંભ થયો, કેદારનાથ ધામના કપાટ સવારે 7.10 કલાકે ભક્તો માટે ખોલી દેવામાં આવ્યા

logo

IFFCO ડિરેક્ટરની ચૂંટણીમાં જયેશ રાદડિયાનો વિજય, બિપિન પટેલની હાર

logo

સુરતમાં આવકવેરા વિભાગના દરોડા, એશ્વર્યા ગ્રુપ પર IT વિભાગની કાર્યવાહી

VTV / Politics / kejriwal government in action mode rations door step delivery scheme

દિલ્હી / ચાર્જ સંભાળતાં જ કેજરીવાલ એક્શન મોડમાં, આપી એવી સેવાને મંજૂરી કે કહેશો વાહ અરવિંદજી!

Dharmishtha

Last Updated: 02:00 PM, 19 February 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દિલ્હીની નવી સરકાર કામકાજ સંભાળવાની સાથે જ એક્શન મોડમાં આવી ગઈ છે. મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલનું ફોકસ ચૂંટણી દરમિયાન જાહેર કરેલા ગેરંટી કાર્ડ પર છે. આ બાબતે તેમણે બુધવારે બેઠક બોલાવી છે. જેમાં તેમણે ગેરંટી કાર્ડના 10 કાર્ય યોજના પર ચર્ચા કરશે. જેમાં તેમનું ફોકસ વિદ્યાર્થીઓને બસની મફત મુસાફરી, 24 કલાક પાણી, યમુના નદીની સફાઈ અને મોહલ્લા માર્શલની નિયુક્તી પર રહેશે.

  • કેજરીવાલે ગેરંટી કાર્ડના મુદ્દાઓ પર અમલ કરવા આદેશ આપી દીધા છે
  • અધિકારીઓ સરકારની યોજનાનો જલ્દી અમલ કરવા તત્પર
  • ગેરંટી કાર્ડ ઉપરાંતના નવા 3 મુદ્દા પણ અમલમાં મુકશે

પહેલાથી ચાલતી યોજનાઓ યથાવત રાખી છે

દિલ્હીમાં કેજરીવાલે ચૂંટણી દરમિયાન ગેરંટી કાર્ડમાં 10 યોજનાઓ રજૂ કરી હતી. તેમાં કોઈ પણ છેડછાડ કર્યાં વગર જ તેમણે 3 નવા કામને પણ જોડી લીધા. કેજરીવાલે વિદ્યાર્થીઓને બસની મફત મુસાફરી, 24 કલાક પાણી, યમુના નદીની સફાઈ  અને મોહલ્લા માર્શલની નિયુક્તી પર ફોકસ કરવાની સાથે દિલ્હીને ગંદકી મુક્ત કરવા પણ કામ કરશે. કેજરીવાલે અધિકારીઓને ગેરંટી કાર્ડના મુદ્દાઓ પર અમલ કરવા આદેશ આપી દીધા છે. જ્યારે પહેલાથી ચાલતી યોજનાઓ યથાવત રાખી છે.

 

દિલ્હીવાસીઓને આપવામાં આવી 10 ગેરંટી અને નવા મોટા કામ

  • વિશ્વસ્તરે પ્રવાસન વ્યવસ્થાનું નિર્માણ, વિદ્યાર્થીઓને મફત પ્રવાસની જોગવાઈ
  • મહિલા સુરક્ષા સર્વોપરિ, દરેક જગ્યાએ મોહલ્લા માર્શલ ફરજ બજાવશે
  • સ્વચ્છ તથા અવિરલ હશે યમુનાના પ્રવાહો
  • 24 કલાક સાફ પાણી આપશે, 20 હજાર લીટર મુફત પાણી મળતું રહશે

કરીયાણાની ઘેર ઘેર ડિલીવરી યોજનાનો પ્રસ્તાવ આવી શકે છે 

કેબિનેટની પેલી બેઠક કેજરીવાલની અધ્યક્ષતામાં યોજાનારી બેઠકમાં ખાદ્ય પુરવઠા વિભાગ તરફથી કરિયાણાની ડોર સ્ટેપ ડિલીવરી યોજના સાથે જોડાયેલો પ્રસ્તાવ આવી શકે છે. કેમ કે ખાધ્ય અને નાગરિક પુરવઠા મંત્રી ઈમરાન હુસેન આને જલ્દીથી લાગુ કરવા માંગે છે. આ કેજરીવાલની મહત્વકાંક્ષી યોજના રહી છે. 

આ નેતા બની શકે છે અધ્યક્ષ

બીજી તરફ સાતમી વિધાન સભાનું પહેલું સત્ર બોલાવવા પ્રસ્તાવ રજુ કરવામાં આવશે. ત્યારે વિધાનસભા અધ્યક્ષની  પસંદગી પણ કરવામાં આવશે.  સૂત્રોના જણવ્યાનું સાર જે રીતે કેજરીવાલે નવી સરકારમાં જૂના કેબિનેટને રાખ્યા છે. તે જ રીતિ વિધાનસભા અધ્યક્ષ તરીકે રામ નિવાસ ગોયલને ફરીથી જવાબદારી સોંપી શકે છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

પ્રચાર

article-logo

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ