બ્રેકિંગ ન્યુઝ
સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો
ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ
ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર
આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
Arohi
Last Updated: 04:26 PM, 31 January 2024
દરેક વ્યક્તિ ઈચ્છે છે કે તેની મહેનતનું સંપૂર્ણ ફળ તેને મળે. જીવનમાં સુખ-શાંતિ અને સમૃદ્ધિ મેળવવા માટે વ્યક્તિ નોકરી કરે છે અને મહેનત કરે છે જેથી ઈચ્છા અનુસાર પ્રમોશન મળી શકે. પરંતુ આમ ન થવા પર વ્યક્તિ નિરાશ થઈ જાય છે અને આત્મવિશ્વાસ કમજોર થવા લાગે છે.
જ્યોતિષ શાસ્ત્રમાં તેનું એક કારણ ચંદ્રમાને પણ માનવામાં આવ્યું છે માન્યતા છે કે વ્યક્તિની કુંડળીમાં ચંદ્ર કમજોર હોવા પર તેને મહેનત બાદ પણ ઈચ્છા અનુસાર સફળતા નથી મળી શકતી. વ્યક્તિના મનમાં નકારાત્મક વિચાર આવવા લાગે છે. જાણો ચંદ્ર મજબૂત કરવાના ઉપાય
નોકરીમાં પ્રમોશન માટે કરો આ ઉપાય
વધુ વાંચો: જન્મતારીખ અનુસાર પહેરો ખાસ રત્ન, જીવનમાંથી તમામ સંકટો થશે દૂર, પૈસાથી સાથે આવશે અપાર ખુશી
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
લોકસભા ચૂંટણી 2024 / 'વિરોધ કરે છે તે જ ભાજપ સાથે મળેલા' કોંગ્રેસે સસ્પેન્ડ કર્યા બાદ નિલેશ કુંભાણીએ વીડિયો જાહેર કર્યો
Lok Sabha Election 2024
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime