બ્રેકિંગ ન્યુઝ
સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો
ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ
ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર
આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
VTV / jyotiraditya scindia shows confidence about india becoming global leader in drones
Pravin
Last Updated: 02:50 PM, 26 March 2022
કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ શુક્રવારે કહ્યું કે, ભારત 2030 સુધીમાં ડ્રોન બનાવામાં વિશ્વમાં સૌથી અગ્રણી દેશ બની જશે. તેમણે કહ્યું છે કે, તેને લઈને પાયાની તૈયારી શરૂ કરી દીધી છે. હૈદરાબાદમાં વિંગ્સ ઈંડિયા 2022માં મીડિયાકર્મીઓ સાથે વાત કરતા સિંધિયાએ મોટો આકાર, એરપોર્ટ્સ અને નવા રૂટ્સ ઉપરાંત ભારત મેંટેનેંસ, રિપેયર અને ઓવરહોલ, કાર્ગો ફ્લાઈટ અને પ્રશિક્ષણ સંગઠન તથા ડ્રોનના ઈકોસિસ્ટમનો પણ વિસ્તાર કરશે.
आज बैठक में सड़कों की स्थिति के अनुसार ग्रेडिंग करने पर विचार विमर्श किया, ताकि उनकी मरम्मत और रखरखाव समय पर हो सके। ट्रैफिक की स्थिति पर भी विस्तृत रूप से चर्चा हुई ताकि शहर में ट्रैफिक का बेहतर प्रबंधन हो सके। https://t.co/JivXy38oxB pic.twitter.com/O7jqP8GKiL
— Jyotiraditya M. Scindia (@JM_Scindia) March 26, 2022
2030 સુધીમાં ડ્રોનના ક્ષેત્રમાં પાવરફુલ દેશ બની જશે ભારત
તેમણે કહ્યું કે, હું ભારતમાં મોટા આકાર, વિમાન, હવાઈ અડ્ડાના નિર્માણ, નવા માર્ગો અને વિસ્તાર પરિસ્થિતિકી તંત્રમાં વૃદ્ધિ માટે બહુ આશાવાદી છું, પછી ભલે એમઆરઓ, કાર્ગો, એફટીઓ અને ડ્રોન હોય, ડ્રોન સેક્ટરમાં ભારતની કેપિસિટી અને ડેવલપમેંટની સંભાવનાઓ પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના દ્રષ્ટિકોણનો હવાલો આપતા કેન્દ્રીય મંત્રી સિંધિયાએ કહ્યું કે, પીએમ કહ્યું છે કે, ભારતમાં વર્ષ 2030 સુધી ડ્રોનના ક્ષેત્રમાં વૈશ્વિક નેતા બનવાની ક્ષમતા છે. નીતિ, પ્રોત્સાહન અને માગની દ્રષ્ટિના આધાર તથા પાયાને મજબૂત રાખવામાં આવી રહ્યો છે.
ભારત દુનિયામાં ઝડપથી વધી રહેનારુ નાગરિક ઉડ્ડયન માર્કેટ
સંમેલનના ઉદ્ધાટન સત્ર દરમિયાન સિંધિયાએ કહ્યું કે, ભારત દુનિયામાં સૌથી ઝડપથી આગળ વધતું નાગરિક ઉડ્ડયન માર્કેટ છે. તેમણે કહ્યું કે, દેશમાં હવાઈ અડ્ડાની સંખ્યા 2013-14માં 74થી વધીને હવે 140 થઈ ગઈ છે. તેમાં હેલીપોર્ટ અને પાનીની ગુંબદ પણ સામેલ છે. આ ક્ષેત્રમાં સ્પેક્ટ્રમનો વિસ્તાર પણ થઈ રહ્યો છે. તેમણે કહ્યું કે, 2024--25 સુધી એરપોર્ટની સંખ્યા 220 સુધી જવાની શક્યતા છે. કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે, 7 વર્ષ પહેલા દેશમાં 400 વિમાન હતા, અને આ સંખ્યા વધીને હવે 710 થઈ ઘઈ છે. ટાર્ગેટ દર વર્ષે 100થી વદારે વિમાન તૈયાર થાય તેવો છે.
રીઝનલ કનેક્ટિવિટી પર સરકારનું ફોક્સ
તેમણે કહ્યું કે, લાસ્ટ માઈલ કનેક્ટિવિટીની જોગવાઈઓ સાથે સરકારનું ફોક્સ રીઝનલ કનેક્ટિવિટી પર છે. ઉડાન યોજના પીએમ મોદીનું વિઝન છે. તેમણએ કહ઼્યું કે, આ યોજના અંતર્ગત 409થી વધારો માર્ગ પસંદ કરવામાં આવ્યા છે. જ્યારે 1.75 લાખથી વધારે ફ્લાઈટોએ ઉડાન ભરી છે. અને 91 લાખથી વધારે મુસાફરો લાભાન્વિત થયા છે. રીઝનલ એર કનેક્ટિવિટીને મજબૂત કરવાના ઉદ્દેશ્યથી સિંધિયાએ સ્મોલ એરક્રાફ્ટ સબ સ્કીમ શરૂ કરી છે. આ યોજનાનો ઉદ્દેશ્ય એરપોર્ટ ઓપરેટર્સ, સ્ટેટ્સ, પોલિસી મેકર્સ, એરલાઈનો અને કેટલાય અન્ય સંબંધિત સ્ટેકહોલ્ડર્સે એક સાથે લાવીને નાના વિમાને સફળ ઓપરેશન માટે એક ઈકોસિસ્ટ્મના નિર્ણામની સુવિધા આપવાનું છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
લોકસભા ચૂંટણી 2024 / 'વિરોધ કરે છે તે જ ભાજપ સાથે મળેલા' કોંગ્રેસે સસ્પેન્ડ કર્યા બાદ નિલેશ કુંભાણીએ વીડિયો જાહેર કર્યો
Lok Sabha Election 2024
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime