બ્રેકિંગ ન્યુઝ
સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો
ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ
ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર
આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
VTV / વિશ્વ / israel hamas war netanyahu reacted on indias stand on un resolution on ceasefire tlifwr
Dinesh
Last Updated: 02:53 PM, 31 October 2023
ઈઝરાયેલ અને હમાસ વચ્ચેના યુદ્ધને લઈ વર્તમાનમાં સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં એક પ્રસ્તાવ લાવવામાં આવ્યો છે. જેમાં ઈઝરાયેલ અને હમાસ વચ્ચેના યુદ્ધને તાત્કાલિક સમાપ્ત કરવા માટે સંઘર્ષ વિરામનું આહ્વાન કરવામાં આવ્યો છે. અત્રે જણાવીએ કે, ભારતે આ પ્રસ્તાવમાં દૂર બનાવી લીધી હતી. જે બાદ ઈઝરાયેલના પ્રધાનમંત્રી બેન્ઝામિન નેતન્યાહુએ ભારત આ રૂખ મામલે ટીપ્પણી કરી હતી. સોમવારે તેમણે કહ્યું હતું કે, કોઈ પણ સભ્ય દેશ જેમાં ભારત પણ સામેલ છે, જેમની આ પ્રકારની બર્બરતા ચલાવી લેવામાં આવશે નહી.
'આ પ્રકારનો પ્રસ્તાવ ફરી લાવવો જોઈએ નહી'
ઈઝરાયેલના પ્રધાનમંત્રીએ 27 ઓક્ટોમ્બરે સંયુક્ત રાષ્ટ્ર દ્વારા લાવવામાં આવેલા પ્રસ્તાવને ગંભીર રૂપે ત્રૂટીપૂર્ણ બતાવ્યો છે. પ્રસ્તાવ પર ભારત જેવા મિત્ર દેશની નીતિ મામલે નેતન્યાહુએ કહ્યું કે, મને લાગે છે કે, આ પ્રસ્તાવમાં ઘણી બધી ખામી છે, અને મને દુખ થાય છે કે, અમારા ઘણા મિત્ર દેશ પણ આ બાબતે વધુ જોર આપી રહ્યાં નથી. જે પ્રસ્તાવની નિંદા કરતા કહ્યું કે, આ એવુ પ્રસ્તાવ હતુ કે ભારત જેવા કેટલાય દેશો સાંખી લેશે નહી જે માટે મને ઉમ્મીદ છે કે, આ પ્રકારનો પ્રસ્તાવ ફરી લાવવો જોઈએ નહી
'યુદ્ધવિરામનો આહ્વાન ઈઝરાયેલ માટે આત્મસમર્પણ'
નેતન્યાહૂએ વધુમાં કહ્યું કે, જે રીતે અમેરિકા પર્લ હોર્બર પર મોમ્બ હુમલો કરવામાં આવ્યા બાદ 9-11ના આતંકવાદી હુમલા બાદ યુદ્ધ વિરામ માટે સહમત ન થયો હતો. જે રીતે ઈઝરાયલએ હમાસ સાથે દુષ્મની ખતમ કરવાની સહમતી બતાવી નથી. ઈઝરાયલ દુષ્મની ખત્મ કરવા માટે ક્યારે પણ સહમત થવા તૈયાર નથી. વધુમાં ઈઝરાયેલના પ્રધાનમંત્રીએ કહ્યું કે, યુદ્ધવિરામ માટેનો આહ્વાન ઈઝરાયેલ માટે આત્મસમર્પણ સમાન ગણાશે
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
લોકસભા ચૂંટણી 2024 / 'વિરોધ કરે છે તે જ ભાજપ સાથે મળેલા' કોંગ્રેસે સસ્પેન્ડ કર્યા બાદ નિલેશ કુંભાણીએ વીડિયો જાહેર કર્યો
Lok Sabha Election 2024
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime