બ્રેકિંગ ન્યુઝ
સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો
ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ
ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર
આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
Dinesh
Last Updated: 03:52 PM, 16 December 2023
cargo ship rescue: ભારતીય નૌસેના અરબી સમુદ્રમાં માલ્ટાના એક જહાજને ચાંચિયાઓથી બચાવી રહી છે. 14 ડિસેમ્બરે નૈસેનાએ એક એલર્ટ જારી કર્યું હતું. નૌકાદળે યુદ્ધપોત કરાયેલા જહાજ MV રુએનની મદદ કરી હતી. એક અહેવાલ મુજબ હાઇજેક કરાયેલું જહાજ કોરિયાથી તુર્કી જઈ રહ્યું હતું. ત્યારબાદ સોમાલિયાના ચાંચિયાઓએ તેના પર હુમલો કર્યો હતો. જ્યારે વહાણનો છેલ્લે સંપર્ક કરવામાં આવ્યો ત્યારે તે અરબી સમુદ્રમાં સોકોટ્રા દ્વીપથી યમન તરફ 380 નોટિકલ માઈલ દૂર હતું. નોસેનાને UKMTO પોર્ટલ પર સંદેશો મળ્યો હતો કે 6 અજાણ્યા લોકો તેમના જહાજ પર આવ્યા છે. આ પછી નૌકાદળે એડનના અખાતમાં એમવી રુએનને શોધવા માટે દેખરેખ માટે તેનું એક વિમાન પણ તૈનાત કર્યું હતું. હાઇજેક કરાયેલા જહાજમાં 18 લોકો સવાર છે.
હવાઈ પરીક્ષણ કરીને પરિસ્થિતિનો તાગ મેળવ્યો
ભારતીય નૌકાદળના વિમાનોએ સમગ્ર વિસ્તારનું હવાઈ સર્વે કરીને પરિસ્થિતિનો તાગ મેળવ્યો છે. નૌકાદળ દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર લૂટારા અપહરણ કરાયેલા જહાજને સોમાલિયા તરફ લઈ જઈ રહ્યા છે. યુરોપિયન યુનિયન અને સ્પેને પણ જહાજને બચાવવા માટે તેમના નૌકાદળને તૈનાત કર્યા છે. 2017 પછી અરબી સમુદ્રમાં જહાજ અપહરણનો આ સૌથી મોટી ઘટના છે. તાજેતરમાં જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કેન્યાના રાષ્ટ્રપતિ સાથે દરિયાઈ સુરક્ષાનો મુદ્દો ઉઠાવ્યો હતો. અન્ય દેશોની સાથે ભારત પણ સમયાંતરે અરબી સમુદ્ર અને હિંદ મહાસાગરમાં એન્ટી-પાયરસી ઓપરેશન ચલાવ્યો છે.
જહાજોને સતર્ક રહેવા એલર્ટ જાહેર કર્યું
હાલમાં બ્રિટને આ વિસ્તારમાંથી પસાર થતા જહાજોને સતર્ક રહેવા એલર્ટ જાહેર કર્યું છે. જહાજના સંચાલકોને કંઈપણ શંકાસ્પદ જણાય તો તરત જ કંટ્રોલ રૂમનો સંપર્ક કરવા કહેવામાં આવ્યું છે. સોમાલિયા એવો દેશ છે કે જેના સમુદ્રમાં માછલીઓનો પુષ્કળ ભંડાર છે. સોમાલિયાની અર્થવ્યવસ્થા માત્ર માછલી પર આધારિત હતી. ત્યારે અહીં ચાંચિયાઓનો ડર નહોતો. મોટાભાગના લોકો માછલીનો વેપાર કરતા હતા. પછી અહીં ગૃહયુદ્ધ શરૂ થયું અને સરકાર અને નૌકાદળ હવે ન રહી તેથી વિદેશી કંપનીઓએ તેનો ફાયદો ઉઠાવ્યો.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
લોકસભા ચૂંટણી 2024 / 'વિરોધ કરે છે તે જ ભાજપ સાથે મળેલા' કોંગ્રેસે સસ્પેન્ડ કર્યા બાદ નિલેશ કુંભાણીએ વીડિયો જાહેર કર્યો
Lok Sabha Election 2024
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime