એશિયા કપ પર મોટું નિવેદન / એશિયા કપ માટે ભારત પાકિસ્તાન જશે કે નહીં? કેપ્ટન રોહિત શર્માએ પણ ખોલ્યાં પત્તાં

India will go to Pakistan for the Asia Cup or not? Captain Rohit Sharma also opened the cards

ટીમ ઈન્ડીયાના કેપ્ટને પાકિસ્તાનમા રમાનાર એશિયા કપ 2023 ને લઈને મોટું નિવેદન આપ્યું છે. તાજેતરમાં બીસીસીઆઈએ આ પ્રવાસ પર નહી જવાનું નક્કી કર્યું છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ