બ્રેકિંગ ન્યુઝ
સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો
ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ
ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર
આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
VTV / In UP the SDM ordered Governor Anandiben to appear
Kishor
Last Updated: 04:06 PM, 27 October 2023
ઉત્તર પ્રદેશના બદાયુમાં સદર તહસીલના SDMએ રાજ્યપાલ આનંદીબેન પટેલના નામે સમન્સ જારી કરી હાજર થવાનો હુકમ કરતા મુદ્દો ચર્ચાનું કેન્દ્ર બન્યો છે. આ અંગેની કોપી વાયરલ થતા દેકારો બોલ્યા બાદ રાજ્યપાલ આનંદી બેન પટેલે પણ તેમના સચિવ મારફતે ડીએમને પત્ર પાઠવી જાણ કરી છે. જે કાયદેસર નિયમોનું ઉલ્લંઘન છે. જેથી નોટિસ ઈશ્યુ કરનાર સામે યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે..
આવું કહે છે બંધારણ!
મહત્વનું છે કે આપણું બંધારણના એમ કહે છે કે બંધારણીય હોદ્દો ધરાવનાર વ્યક્તિ વિરુદ્ધ કોઈ સમન્સ કે નોટિસ જારી કરી શકાતી નથી અને બંધારણમાં આ અંગેનો અનુચ્છેદ 361 મુજબ સ્પષ્ટ ઉલ્લેખ પણ છે. છતાં નીતિ નિયમને નેવે મૂકીને SDM દ્વારા કાયદાકીય પ્રક્રિયાઓની અવગણના કરી રાજ્યપાલના નામે સમન્સ જારી કરતા ખળભળાટ મચી ગયો છે. સમન્સમાં 18 ઓક્ટોબરે SDM કોર્ટમાં હાજર રહેવાનું પણ ફરમાન કરાયું છે.
જાણો શું છે સમગ્ર મામલો?
બદાયુના ગ્રામ લહોડા બહેડી ખાતે રહેતા ચંદ્રહાસે આ વિસ્તારના SDM ન્યાયિક કોર્ટમાં વિપક્ષી પક્ષકારના રૂપમાં લેખરાજ, પીડબ્લ્યૂડીના સંબંધિત અધિકાર અને રાજ્યપાલને પક્ષકાર બનાવીને એક અરજી દાખલ કરવામાં આવી છે. આ અરજી મુજબ ચંદ્રહાસના કાકી કટોરી દેવીની સંપત્તિ તેના કોઈ સંબંધિએ પોતાના નામે કરાવી લીધી છે. જે બાદ તેને આ સંપત્તિ લેખરાજ નામના વ્યક્તિને વેંચી દીધી છે. થોડા દિવસો બાદ આ સંપત્તિનો કેટલોક ભાગ શાસન દ્વારા અધિગ્રહણ કરવામાં આવ્યો છે. જે બાદ લેખરાજને શાસનથી અંદાજીત 12 લાખ રૂપિયા મળ્યા હતા.
મામલો બહાર આવ્યા બાદ કટોરી દેવીના ભત્રીજા ચંદ્રહાસએ કોર્ટના દ્વારા ખટખટાવી એક અરજી દાખલ કરી છે. આ અરજી પર લેખરાજ અને રાજ્યપાલ આનંદીબેન પટેલને 7 ઓક્ટોબરના ધારા 144 હેઠળ એક સમન્સ જારી કરવામાં આવ્યું હતું. જે 10 ઓક્ટોબરના રાજ્યભવન ખાતે મળ્યુ હતું. જેમાં રાજ્યપાલને 18 ઓક્ટોબરના SDM ન્યાયિક કોર્ટમાં હાજર રહેવા અને પોતાનો પક્ષ રાખવા માટે જણાવાયું છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
લોકસભા ચૂંટણી 2024 / 'વિરોધ કરે છે તે જ ભાજપ સાથે મળેલા' કોંગ્રેસે સસ્પેન્ડ કર્યા બાદ નિલેશ કુંભાણીએ વીડિયો જાહેર કર્યો
Lok Sabha Election 2024
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime