બ્રેકિંગ ન્યુઝ
સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો
ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ
ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર
આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
Vishal Khamar
Last Updated: 04:08 PM, 23 December 2023
22 જાન્યુઆરીનાં રોજ અયોધ્યા ખાતે ભગવાન શ્રી રામનાં ભવ્ય મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાનાર છે. ત્યારે આ કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ ખાસ ઉપસ્થિત રહેવાનાં છે. રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ પ્રસંગે વીરપુર જલારામ મંદિર દ્વારા મોટી જાહેરાત કરવામાં આવી છે. વીરપુર જલારામ મંદિર તરફથી આજીવન રામલ્લાને બે ટાઈમ થાળ ધરાવાનો નિર્ણય કરાયો છે.
પ્રસ્તાવનો અયોધ્યા મંદિરનાં ટ્રસ્ટ્રીઓએ સ્વીકાર કરતા વીરપુરમાં ખુશીનો માહોલ
વીરપુર જલારામ બાપાનો એક માત્ર મંત્ર હતો "જ્યાં ટૂકડો ત્યાં હરિ ઢુકડો " આ સૂત્રને સાર્થક થઈ રહ્યું હોય તેમ લાગી રહ્યું છે. આજથી જ્યારે ત્રણ વર્ષ પહેલા જ્યારે અયોધ્યા રામ મંદિર નિર્માણ પામતું હતું. ત્યારે વીરપુર જગ્યાનાં ગાદી પતિ રઘુરામ બાપાએ અયોધ્યા મંદિરનાં ટ્રસ્ટ્રીઓને આજીવન થાળનો પ્રસ્તાવ મુક્યો હતો. જે પ્રસ્તાવનો અયોધ્યા મંદિરનાં ટ્રસ્ટ્રીઓએ સ્વીકાર કરતા વીરપુરમાં ખુશીનો માહોલ વ્યાપી જવા પામ્યો હતો.
પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં આવનાર તમામ દર્શનાર્થીઓને લાડુનો પ્રસાદ જલારામ મંદિર તરફથી અપાશે
તેમજ તા. 22 અને 23 જાન્યુઆરી બે દિવસ અયોધ્યામાં ભગવાન શ્રી રામ મંદીરનાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં આવેલ તમામ દર્શનાર્થીઓને લાડુનો પ્રસાદ વીરપુર જલારામ મંદિર તરફથી અપાશે. તેમજ વીરપુરથી 50 સ્વયં સેકવકોની ટીમ આગામી તા. 2 જાન્યુઆરીનાં રોજ અયોધ્યા મગજનો પ્રસાદ બનાવવા જશે. સ્વયં સેવકો માટે ખાસ ડ્રેસ કોડ પણ તૈયાર કરવામાં આવેલ છે.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
લોકસભા ચૂંટણી 2024 / 'વિરોધ કરે છે તે જ ભાજપ સાથે મળેલા' કોંગ્રેસે સસ્પેન્ડ કર્યા બાદ નિલેશ કુંભાણીએ વીડિયો જાહેર કર્યો
Lok Sabha Election 2024
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime