સુવિધા / જન્માષ્ટમીના પાવન પર્વ નિમિત્તે સુરતથી આગામી 6-7 સપ્ટેમ્બરે વધારાની 100 ST બસો દોડાવાશે, પરંતુ કરવું પડશે આ કામ

Important decision of ST department regarding Janmashtami festival

Surat News: સાતમ-આઠમના તહેવારોને લઇને સુરત ST વિભાગનો મુસાફરોને રાહત આપતો મહત્વનો નિર્ણય, 6 અને 7 સપ્ટેમબરે સુરતથી 100 જેટલી વધારાની ST બસો દોડાવાશે.

બ્રેકિંગ ન્યૂઝ