બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / મુંબઈ / Politics / ‘હું તે ગંગાના ગંદા પાણીને....’ રાજ ઠાકરેએ કુંભ સ્નાન કરનારાઓ વિશે આપ્યું વિવાદાસ્પદ નિવેદન

નિવેદન / ‘હું તે ગંગાના ગંદા પાણીને....’ રાજ ઠાકરેએ કુંભ સ્નાન કરનારાઓ વિશે આપ્યું વિવાદાસ્પદ નિવેદન

Last Updated: 01:43 PM, 9 March 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજ ઠાકરેની પાર્ટી મનસેના 19મા સ્થાપના દિવસ નિમિત્તે રાજ ઠાકરેએ મહાકુંભને લઈને વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. તેણે કહ્યું કે લોકોએ અંધશ્રદ્ધામાંથી બહાર આવવું જોઈએ.

Raj Thackeray: રાજ ઠાકરેની પાર્ટી મનસેના 19મા સ્થાપના દિવસ નિમિત્તે રાજ ઠાકરેએ મહાકુંભને લઈને વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે લોકોએ અંધશ્રદ્ધામાંથી બહાર આવવું જોઈએ.

Raj-Thackeray1

હંમેશા પોતાના વિવાદાસ્પદ નિવેદનોના કારણે ચર્ચામાં રહેતાં મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના પ્રમુખ રાજ ઠાકરેએ આ વખતે મહાકુંભ પર નિવેદન આપ્યુ છે. મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના વડા રાજ ઠાકરેએ મહાકુંભમાં સ્નાન કરનારાઓ અંગે વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે લોકોએ અંધશ્રદ્ધામાંથી બહાર આવવું જોઈએ. હું ગંગાના એ ગંદા પાણીને પણ અડીશ નહી જ્યાં કરોડો લોકોએ સ્નાન કર્યું છે.

વાસ્તવમાં રાજ ઠાકરેએ તેમની પાર્ટી મનસેના 19મા સ્થાપના દિવસના કાર્યક્રમમાં પિંપરી ચિંચવાડમાં કાર્યકરોને સંબોધિત કર્યા હતા. આ દરમિયાન તેમણે મહાકુંભ અંગે વિવાદાસ્પદ નિવેદન આપ્યું. તેણે કહ્યું કે લોકોએ અંધશ્રદ્ધામાંથી બહાર આવવું જોઈએ.

આ પણ વાંચોઃ VIDEO: ઓશિકા નીચે છુપાયેલું ભયાનક મોત, વીડિયો જોઈને તમારું હૈયું કંપી જશે

વાસ્તવમાં રાજ ઠાકરેએ તેમની પાર્ટી મનસેના 19મા સ્થાપના દિવસના કાર્યક્રમમાં પિંપરી ચિંચવાડમાં કાર્યકરોને સંબોધિત કર્યા હતા. આ દરમિયાન તેમણે મહાકુંભ અંગે વિવાદાસ્પદ નિવેદન આપ્યું. તેણે કહ્યું કે લોકોએ અંધશ્રદ્ધામાંથી બહાર આવવું જોઈએ.

Website_Ad_3_1200_628_Oe30oNh.width-800

અગાઉ પણ આપ્યા છે વિવાદાસ્પદ નિવેદન

અગાઉ 2022માં મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના (MNS) વડા રાજ ઠાકરેના અફઝલ ખાનની કબર અંગેના વિવાદાસ્પદ નિવેદન બાદ રાજ્ય સરકારે સતારા જિલ્લામાં અફઝલ ખાનની કબર પાસે સુરક્ષા વધારી દીધી હતી. ત્યારે રાજ ઠાકરેએ કહ્યું હતું કે, જો રાજ્ય સરકાર અફઝલ ખાનની કબરને તોડી નહીં પાડે તો અમારા કાર્યકરો જ તેને તોડી પાડશે. તેણે એમ પણ કહ્યું હતું કે, તે આપણા શિવાજી મહારાજને મારવા માટે બીજાપુરથી અહીં આવ્યો હતો, પણ મહારાજે તેને મારી નાખ્યો હતો. ઉલ્લેખનીય છે કે, અફઝલ ખાનની કબર મહાબળેશ્વર પાસે પ્રતાપગઢમાં આવેલી છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લે સ્ટોર/ એપ સ્ટોર પર જઈને અથવા આ લાઈન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Maha Kumbh 2025 Raj Thackeray MNS Maharashtra news
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ