બ્રેકિંગ ન્યુઝ
5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો
T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક
ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ
અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર
ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ
ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય
VTV / આરોગ્ય / health tips eating too much sprouts can cause serious diseases know what research says
Kishor
Last Updated: 06:45 PM, 21 August 2023
કહેવાય છે કે જેવુ અન્ન તેવુ મન. જેના અન્ન નોખા તેના મન નોખા. ખોરાક સાથે સંકળાયેલ આવી ઘણી કહેવતો સાંભળી છે. આ કહેવતો પણ 100 ટકા સાચી છે. જો આપણે શુધ્ધ અને સાત્વિક ખોરાક લઈએ તો તેની ખુબ સારી અસર આપણા મન પર પડે છે. આ સાથે જ તે આપણા સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક હોય છે. જો ફણગાવેલા અનાજનું મર્યાદિત માત્રામાં સેવન કરવામાં આવે તો તે ફાયદાકારક છે. પરંતુ વધુ પડતા અંકુરિત કઠોળ ખાવાથી શરીરને નુકસાન પણ થાય છે.
ફૂડ પોઈઝનિંગ, ઝાડા, ઉલટી જેવી સમસ્યા માથું ઊંચકી શકે
રિસર્ચમાં સામેં આવ્યું કે કોઈ ખાદ્ય પદાર્થને રાધવામાં આવે ત્યારે વરાળને લીધે આ ખોરાકમાં રહેલા બેક્ટેરિયાનો નાશ થઈ જાય છે. પરંતુ જો સ્પ્રાઉટ્સ કાચા ખાવામાં આવતા હોવાથી તેમાં રહેલા બેક્ટેરિયા મરતા નથી. રિપોર્ટમાં જણાવાયા અનુસાર સ્પ્રાઉટ્સમાં સૅલ્મોનેલા, લિસ્ટેરિયા મોનોસાયટોજેન્સ, સ્ટેફાયલોકોકસ, બેસિલસ સેરિયસ, એરોમોનાસ હાઇડ્રોફિલા, શિગેલા, યર્સિનિયા એન્ટરકોલિટીકા અને ઇ-કોલી જેવા બેક્ટેરિયા હોય છે. જેના કારણે ફૂડ પોઈઝનિંગ, ઝાડા, ઉલટી જેવી સમસ્યા માથું ઊંચકી શકે છે.
અમુક લોકો એવું માને છે કે ફણગાવેલા કઠોળ ખાવાથી ખુબ ફાયદો થાય છે. તો હવે આ રિસર્ચ જાણ્યા બાદ મનમાં એવી સવાલ થાય છે કે ફણગાવેલા કઠોળ ખાવા જોઈએ કે નહીં! ત્યારે જાણો ફણગાવેલા અનાજને કેવી રીતે ખાવુ જોઈએ.
ફણગાવેલા અનાજને આ રીતે ખાવું
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh