બ્રેકિંગ ન્યુઝ
સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો
ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ
ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર
આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
Arohi
Last Updated: 09:55 AM, 25 October 2023
ડાયાબિટીસ થાય ત્યારે લોહીમાં શુગર એટલે કે ગ્લુકોઝનું પ્રમાણ ઝડપથી વધવા લાગે છે. તેના કારણે પેનક્રિયાઝથી બનતા હોર્મોન ઈંસુલિનન ઓછુ બને છે. ઈંસુલિન જ ગ્લૂકોઝને અવશોષિત કરી તેને એનર્જીમાં બદલી દે છે. પરંતુ ઈંસુલિનના અભાવમાં લોહીમાં ગ્લૂકોઝનું પ્રમાણ વધવા લાગે છે.
આ ગ્લૂકોઝ લોહીમાં તરતુ રહે છે અને આ બ્લડ વેસલ્સમાં શરીરના અંગ અંગમાં પહોંચવા લાગે છે. તેનાથી હાર્ટ, કિડની, આંખો જેવા મહત્વપૂર્ણ અંગોને નુકસાન પહોંચે છે. ડાયાબિટીસમાં જ્યારે વ્યક્તિ વધારે શુગર વાળી વસ્તુઓ ખાય છે ત્યારે લોહીમાં શુગરનું પ્રમાણ વધવા લાગે છે.
આ સ્થિતિ ખૂબ જ ખરાબ હોય છે. ઘઉંના લોટનું ગ્લાઈસેમિક ઈન્ડેક્સ વધારે હોય છે એટલે કે તેનાથી શુગરનું પ્રમાણ વધી જાય છે. તેના માટે ઘઉંના લોટના વિકલ્પમાં તમે એવા લોટની રોટલી ખાઓ જેનાથી શુગર ન વધે.
આ રોટલીઓથી ઓછુ થશે બ્લડ શુગર
રાગીના લોટની રોટલી
રાગી પોષકતત્વોથી ભરપુર હોય છે. હેલ્થ એક્સપર્ટ્સ અનુસાર રાગી ફાઈબરથી ભરપૂર હોય છે. તેના લોટની રોટલી ક્યારેય લોહીમાં ગ્લૂકોઝનું પ્રમાણ વધવા નથી દેતી. જે લોકોને ડાયાબિટીસ નથી જે તે પણ અઠવાડિયામાં 2 -ત્રણ વખત રાગીના લોટની રોટલી ખાય છે તો તેમને પણ ડાયાબિટીસ નથી થતો.
રાજગરાની રોટલી
રાજગરો સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. તેમાં એન્ટી-ડાયાબિટીસ અને એન્ટીઓક્સીડેન્ટ ગુણ મળી આવે છે. એટલે કે આ શુગરને વધવા નથી દેતુ અને શરીરમાં ઓક્સીડેન્ટિવ સ્ટ્રેસને ઓછુ કરે છે. આજકાલ રાજગરો ખૂબ જ પોપ્યુલર થઈ ગયો છે. રાજગરાની રોટલીઓ બ્લડ શુગરને કંટ્રોલમાં રાખે છે.
જઉંની રોટલી
જઉં આખા અનાજની શ્રેણીમાં આવે છે. જઉં એવું અનાજ છે જેમાં ભરપૂર પ્રમાણમાં ફાઈબર હોય છે. તેના સાથે જ તેમાં ઘણા પ્રકારના એન્ટીઓક્સીડેન્ટ્સ મળી આવે છે. માટે આ મેટાબોલિઝમને બૂસ્ટ કરતા હોર્મોનના રિલીઝને પ્રોત્સાહન આપે છે. આ ઈંસુલિનને વધવામાં મદદ કરે છે. જઉં લો ગ્રેડ ઈન્ફ્લામેશનને પણ ઘટાડે છે જેનાથી શરીરમાં ઘણા પ્રકારની બીમારીઓથી રક્ષણ મળે છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
લોકસભા ચૂંટણી 2024 / 'વિરોધ કરે છે તે જ ભાજપ સાથે મળેલા' કોંગ્રેસે સસ્પેન્ડ કર્યા બાદ નિલેશ કુંભાણીએ વીડિયો જાહેર કર્યો
Lok Sabha Election 2024
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime