બ્રેકિંગ ન્યુઝ
એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી
લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ
લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા
રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા
ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી
કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી
રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે
લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી
લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી
લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી
VTV / HC declines to quash bigamy case against 76-year-old man
Hiralal
Last Updated: 09:18 PM, 4 June 2022
કર્ણાટક હાઈકોર્ટમાં બહુવિવાહનો એક કેસ આવ્યો છે. 77 વર્ષીય આનંદે ત્રણ લગ્ન કર્યાં હતા અને ત્રીજા લગ્નના 25 વર્ષ બાદ પહેલી પત્નીએ તેમની સામે બહુવિવાહનો કેસ દાખલ કર્યો હતો. 77 વર્ષીય આનંદે પોતાની સામેનો કેસ રદ કરાવવા માટે કર્ણાટક હાઈકોર્ટમાં અરજી કરી હતી. શનિવારે આ કેસની સુનાવણી ચાલી હતી જેમાં જસ્ટિસ એમ.નાગપ્રસન્નાએ પોતાના ચુકાદામાં કહ્યું હતું કે આનંદ અને તેમની ત્રીજી પત્ની વિરુદ્ધનો કેસ રદ ન કરી શકાય કારણ કે તેઓ અગાઉના લગ્નો વિશે જાણતા હતા. જો કે, આનંદના મિત્રો સામે દ્વિલગ્ન માટે દુષ્પ્રેરણાનો કેસ રદ કરવામાં આવ્યો હતો.
77 વર્ષીય આનંદે કર્યાં હતા ત્રણ લગ્ન
આનંદે 1968માં ચંદ્રમ્મા સાથે લગ્ન કર્યા હતા. ત્યાર બાદ તેમણે 1972માં સાવિત્રીમા સાથે લગ્ન કર્યા હતા.આનંદે દાવો કર્યો છે કે ચંદ્રમ્માએ બીજા લગ્ન માટે સંમતિ આપી હતી. આનંદે 1993 માં વરલક્ષ્મી સાથે લગ્ન કર્યા હતા અને હાઈકોર્ટ સમક્ષ દાવો કર્યો હતો કે તેની પ્રથમ બે પત્નીઓએ ત્રીજા લગ્ન માટે સંમતિ આપી હતી. ચંદ્રમ્માએ 2018 માં બહુવિવાહની ફરિયાદ નોંધાવી હતી. તેણે આરોપ લગાવ્યો હતો કે આનંદે વરલક્ષ્મી સાથે લગ્ન કરતી વખતે તેના અગાઉના લગ્ન વિશેની માહિતી છુપાવી હતી.
ત્રીજા લગ્નના 25 વર્ષ બાદ પહેલી પત્નીએ ફરી બહુવિવાહની ફરિયાદ
આનંદ તેની ત્રીજી પત્ની અને અન્ય આરોપીઓએ તેને હાઈકોર્ટમાં એ આધાર પર પડકાર્યો હતો કે લગ્નના લગભગ 25 વર્ષ પછી ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. બીજી દલીલ એ હતી કે તેની અન્ય બે પત્નીઓએ ત્રીજા લગ્ન માટે સંમતિ આપી હતી. આનંદે દાવો કર્યો હતો કે તેની ત્રણ પત્નીઓ સાથે સંકળાયેલા સંપત્તિના વિવાદ બાદ દ્વિ-લગ્નનો કેસ નોંધવામાં આવ્યો હતો.
બહુવિવાહ અપરાધ, પહેલી પત્નીની મંજૂરી અનૈતિક- કર્ણાટક હાઈકોર્ટ
કર્ણાટક હાઈકોર્ટે તેના ચુકાદામાં એવું જણાવ્બયું કે હુવિવાહ ગુનો છે અને પતિને બીજા લગ્ન કરવાની પત્ની દ્વારા મંજૂરી આપવી અનૈતિક છે. 77 વર્ષીય વૃદ્ધ દ્વારા પોતાની સામે દાખલ કરવામાં આવેલી બહુવિવાહની એક અરજીને રદ કરવા સંબંધિત અરજી પર સુનાવણી કરતા હાઈકોર્ટે આવું જણાવ્યું હતું. 77 વર્ષીય આનંદ નામના શખ્સે 1968માં ચંદ્રઅમ્મા સાથે લગ્ન કર્યાં હતા ત્યાર બાદ 1972માં ચંદ્રઅમ્માની બહેન સવિત્રાઅમ્મા સાથે લગ્ન કર્યાં હતા. 1993માં વારાલક્ષ્મી સાથે ત્રીજા લગ્ન કર્યાં હતા. ચંદ્રઅમ્માએ 2018માં આનંદની સામે બહુવિવાહનો કેસ દાખલ કર્યો હતો. તેણે એવો આક્ષેપ કર્યો હતો કે આનંદે તેનાથી એ વાત છૂપાવી હતી કે તેણે અગાઉ વારાલક્ષ્મી સાથે લગ્ન કર્યાં હતા.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
Home Vastu Tips / ઘરમાં ધન નથી ટકતું! તો આ 8 કારણ છે જવાબદાર, વાસણ પહેલું, વૃદ્ધ છેલ્લા
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
Home Vastu Tips / ઘરમાં ધન નથી ટકતું! તો આ 8 કારણ છે જવાબદાર, વાસણ પહેલું, વૃદ્ધ છેલ્લા