બ્રેકિંગ ન્યુઝ
ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ
સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ
રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો
અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ
લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા
T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં
જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર
પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ
5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો
T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક
VTV / ધર્મ / hanumanji special sweet boondi prasad to hanuman ji reasons of applying sindoor on lord
Manisha Jogi
Last Updated: 10:51 AM, 18 July 2023
શાસ્ત્રો અનુસાર મંગળારે બજરંગબલીની પૂજા અર્ચના કરવાનો દિવસ હોય છે. શું તમે ક્યારેય ધ્યાનમાં લીધું છે કે મંગળવારના દિવસે હનુમાનજીને બુંદીનો પ્રસાદ કેમ ચઢાવવામાં આવે છે. હનુમાનજીની પૂજામાં દૂધથી બનેલ મિઠાઈનો ભોગ ના લગાવવો જોઈએ.
હનુમાનજીને બુંદીનો ભોગ શા માટે ધરાવાય છે?
હનુમાનજીનો જન્મ મંગળવારે થયો હતો અને જેથી આ દિવસે તેમની પૂજા કરવામાં આવે છે. હનુમાનજીને દૂધથી બનેલ મિઠાઈ ધરાવવામાં આવતી નથી. દૂધ ચંદ્રમાનું પ્રતિક છે. ચંદ્રમા અને મંગળ વચ્ચે મિત્રવત ભાવ નથી, આ કારણોસર હનુમાનજીને મીઠી બૂંદીનો ભોગ ધરાવવામાં આવે છે. હનુમાનજીને બુંદી અથવા બુંદીના લાડવા ધરાવવાથી તમામ મનોકામના પૂર્ણ થાય છે અને તેમના આશીર્વાદથી તમામ કાર્યમાં સફળતા મળે છે.
હનુમાનજીને સિંદૂર શા માટે ચઢાવવામાં આવે છે?
અયોધ્યામાં માઁ સીતા સિંદૂર લગાવી રહ્યા હતા, તે સમયે હનુમાનજીને તેમને જિજ્ઞાસાપૂર્વક જોઈ રહ્યા છે. તે સમયે સીતા માતાએ પૂછ્યું હતું કે, હનુમાન તમે શું જોઈ રહ્યા છો? બજરંગબલીએ સામે સવાલ કર્યો હતો કે, માતે તમે સિંદૂર કેમ લગાવો છો? તે સમયે સીતાજીએ કહ્યું હતું કે, આ પ્રકારે કરવાથી પ્રભુ રામ પ્રસન્ન થાય છે.
આટલું સાંભળીને હનુમાનજી આખા શરીરે સિંદૂર લગાવીને રામ દરબારમાં પહોંચી ગયા. તે સમયે સહુ લોકો હનુમાનજીને જોઈને હસવા લાગ્યા અને સવાલ થયો કે, હનુમાનજીએ સિંદૂર કેમ લગાવ્યું છે? ભગવાન રામે હનુમાનજીને પૂછ્યું કે, તમે આ શું રૂપ ધારણ કર્યું છે?
હનુમાનજીએ કહ્યું માતા સીતા દરરોજ માથા પર સિંદૂર લગાવે છે, જેથી તમે પ્રસન્ન રહો છો. જેથી મેં પણ વિચાર્યું કે, હું આખા શરીરે સિંદૂર લગાવું તો તમે પણ પ્રસન્ન થશો. હનુમાનજીની આ વાત સાંભળીને પ્રભુ રામ હસવા લાગ્યા. ત્યારથી હનુમાનજીની કૃપા પ્રાપ્તિ માટે તેમને સિંદૂર અર્પણ કરવામાં આવે છે.
હનુમાનજીને સિંદૂર ચઢાવવાના ફાયદા
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
IPL 2024 / ઈશાન કિશન પર BCCIની કાર્યવાહી, IPL આચાર સંહિતાનું ઉલ્લંઘન કરવા બદલ મળી સજા
Mumbai Indians
ટિપ્પણી / 'ઘમાસાણ શાનું હતું', સી.આર.પાટીલે ભાજપના કાર્યકરોને આપી કડક ચેતવણી, સાબરકાંઠાનો મુદ્દો
Election 2024
લોકસભા ચૂંટણી 2024 / 'આ વખતે બાપુ બચ્યાં હતા, તો...', પરેશ ધાનાણીના વિવાદિત નિવેદન પર CR પાટીલે કહ્યું 'ગુજરાતમાં હાર દેખાઇ રહી છે એટલે...'
Rajkot Lok Sabha seat
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
IPL 2024 / ઈશાન કિશન પર BCCIની કાર્યવાહી, IPL આચાર સંહિતાનું ઉલ્લંઘન કરવા બદલ મળી સજા
Mumbai Indians
ટિપ્પણી / 'ઘમાસાણ શાનું હતું', સી.આર.પાટીલે ભાજપના કાર્યકરોને આપી કડક ચેતવણી, સાબરકાંઠાનો મુદ્દો
Election 2024
લોકસભા ચૂંટણી 2024 / 'આ વખતે બાપુ બચ્યાં હતા, તો...', પરેશ ધાનાણીના વિવાદિત નિવેદન પર CR પાટીલે કહ્યું 'ગુજરાતમાં હાર દેખાઇ રહી છે એટલે...'
Rajkot Lok Sabha seat
રાશિ / 1 વર્ષ બાદ બન્યો ગજકેસરી યોગ! આ 3 રાશિના લોકોને મળશે દુનિયાના એશો આરામ
Laxmi Narayan Yog