બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / અમદાવાદમાં 242 પેસેન્જર સાથેનું એર ઇન્ડિયાનું પ્લેન ક્રેશ: ઇમરજન્સી સેવાઓ માટે હેલ્પલાઈન નંબર જાહેર કરાયો
Last Updated: 03:56 PM, 12 June 2025
અમદાવાદમાં ફરી એકવાર મોટી દુર્ઘટના ઘટી છે, મેઘાણીનગર આઈજીપી કમ્પાઉન્ડમાં 171-એર ઇન્ડિયા બોઇંગ પ્લેન ક્રેશ થયું છે. આ પ્લેન 1.38 વાગ્યે ટેકઓફ થયું અને 1.40 વાગ્યે ક્રેશ થઈને આ પ્લેન બિલ્ડિંગમાં અથડાયું હતું. આ પ્લેનમાં 200થી વધુ પેસેન્જર સવાર હતા. સમગ્ર મંજરના દ્રશ્યો જેવા તેવાના હર્દય બેસાડી દે તેવા છે. અહીંથી મૃતદેહોને સોલો સિવિલ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવી રહ્યાં છે.
ADVERTISEMENT
ઇમરજન્સી સેવાઓ અંગે હેલ્પલાઈન નંબર જાહેર
ADVERTISEMENT
અમદાવાદ પ્લેન ક્રેશ અંગે પોલીસ સેવાઓ તેમજ ઇમરજન્સી સેવાઓ અને તેને લગતી જરૂરી માહિતી માટે અમદાવાદ શહેર પોલીસનો ઇમરજન્સી નંબર જોહાર કરવામાં આવ્યો છે. જે ઇમરજન્સી નંબર 792562035 છે
આ પણ વાંચો: અમદાવાદમાં 242 પેસેન્જર સાથેનું એર ઇન્ડિયાનું પ્લેન ક્રેશ, અનેકના મોતની આશંકા
ADVERTISEMENT
સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટરમાં કંટ્રોલ રૂમ કાર્યરત
રાજ્ય સરકારે અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટના સંદર્ભમાં સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટરમાં કંટ્રોલ રૂમ કાર્યરત કર્યો છે. આ કંટ્રોલ રૂમના ફોન નં. 079-232-51900 અને મોબાઈલ નં. 9978405304 ઉપર સંબંધિતો સંપર્ક કરી શકશે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
Dinesh Chaudhary is a journalist at VTV Gujarati, covering breaking news, politics, and social issues with deep insights and a commitment to truth.
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.