બ્રેકિંગ ન્યુઝ
જામનગરના ધ્રોલ તાલુકામાં કુમાર છાત્રાલયની ઈમારત ધરાશાયી થતા 2 બાળક દટાયા, ઘટનાની જાણ થતા પોલીસ કાફલો પહોંચ્યો ઘટના સ્થળે, બંને બાળકોને બહાર કાઢવા ટીમ લાગી કામે
અમિત જેઠવા મર્ડર કેસના આરોપીઓ નિર્દોષ છૂટયા, HCનો ચુકાદો તપાસ એજન્સી આરોપ પુરવારમાં નિષ્ફળ ગઇ, પહેલા CBI કોર્ટે ભૂતપૂર્વ દિનુ બોઘા સહિત અન્ય આરોપીઓને કરી હતી આજીવન કેદની સજા, 20 જુલાઇ 2010ના હાઇકોર્ટની સામે જેઠવાની થઇ હતી હત્યા
ગુજરાતની શાળાઓમાં હાથ ધરાશે RTE હેઠળ પ્રવેશના બીજા રાઉન્ડની પ્રક્રિયા
અમદાવાદની 3 સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી
ગુજરાત, MP સહિત આ રાજ્યોમાં અપાઇ ભીષણ લૂની ચેતવણી
આવતીકાલે ગુજરાતમાં લોકસભાની 25 તો વિધાનસભાની 5 બેઠકો પર પેટાચૂંટણીનું મતદાન
વિશ્વની સૌથી મોટી ચૂંટણી પ્રક્રિયા નિહાળવા વિદેશી ડેલીગેશન આવ્યું ભારત
લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય
પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર
ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત
Hiren
Last Updated: 08:09 PM, 29 April 2020
આરોગ્ય અગ્ર સચિવ જ્યંતિ રવિએ જણાવ્યું કે, ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં નવા 308 કેસ નોંધાયા છે. અમદાવાદમાં 234 નવા કેસ નોંધાયા છે. રાજ્યમાં કુલ કોરોના વાયરસના કેસ 4082 થઇ છે. જ્યારે 16 દર્દીઓના આજે મોત થયા છે. રાજ્યમાં કોરોનાથી અત્યાર સુધીમાં 197 દર્દીઓના મૃત્યુ થયા છે. આ સાથે આજ રોજ 93 દર્દીઓ સ્વસ્થ થતાં તેમને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. આમ અત્યાર સુધામાં કુલ કોરોનાગ્રસ્ત 527 લોકોએ કોરોનાને મ્હાત આપી છે.
આજના કુલ નવા કેસ
અમદાવાદ | 234 |
વડોદરા | 15 |
સુરત | 31 |
રાજકોટ | 3 |
ભાવનગર | 2 |
આણંદ | 11 |
ગાંધીનગર | 2 |
પંચમહાલ | 4 |
મહેસાણા | 1 |
મહીસાગર | 1 |
બોટાદ | 1 |
નવસારી | 3 |
કુલ | 308 |
આજના રાહતના સમાચાર
રાજ્યમાં પોરબંદર, જામનગર અને મોરબીમાં હવે એક પણ ઍક્ટિવ કેસ નથી. જેને લઇને આ ત્રણેય જિલ્લા કોરોના મુક્ત થયા છે. જ્યારે દેવભૂમી દ્વારકા, જૂનાગઢ અને અમરેલીમાં કોઇ કેસ નહીં. મહત્વનું છે કે ગઇકાલે કચ્છ જિલ્લો કોરોના મુક્ત થયો હતો.
આ માહિતી રાત્રીના 8 વાગ્યા સુધીની છે
જિલ્લા | પોઝિટિવ કેસ | સાજા થયા | મૃત્યુ |
Ahmedabad | 2777 | 263 | 137 |
Baroda | 270 | 87 | 16 |
Surat | 601 | 40 | 22 |
Rajkot | 58 | 16 | 1 |
Bhavnagar | 43 | 21 | 5 |
Anand | 71 | 23 | 3 |
Bharuch | 31 | 16 | 2 |
Gandhinagar | 38 | 12 | 2 |
Patan | 17 | 11 | 1 |
Panchmahal | 24 | 2 | 2 |
Banaskantha | 28 | 1 | 1 |
Narmada | 12 | 10 | 0 |
Chhota Udepur | 13 | 6 | 0 |
Kutch | 6 | 4 | 1 |
Mehsana | 8 | 2 | 0 |
Botad | 20 | 2 | 1 |
Porbandar | 3 | 3 | 0 |
Dahod | 4 | 1 | 0 |
Gir Somnath | 3 | 2 | 0 |
Kheda | 6 | 2 | 0 |
Jamnagar | 1 | 0 | 1 |
Morbi | 1 | 1 | 0 |
Sabarkantha | 3 | 2 | 0 |
Arvalli | 18 | 0 | 1 |
Mahisagar | 11 | 0 | 0 |
Tapi | 1 | 0 | 0 |
Valsad | 5 | 0 | 1 |
Navsari | 6 | 0 | 0 |
Dang | 2 | 0 | 0 |
Surendranagar | 1 | 0 | 0 |
Junagadh | |||
Devbhoomi Dwarka | |||
Amreli | |||
TOTAL | 4082 | 527 | 197 |
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
પ્રચાર
ટોપ સ્ટોરીઝ