બ્રેકિંગ ન્યુઝ

logo
logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / gpf new rules tax 1st april 2022 provident fund

નિર્ણય / નોકરીયાતો માટે GPFને લઇને મોટા સમાચારઃ PF ખાતામાં વધુ પૈસા ઉમેરવા મોંઘા પડશે, ગુજરાત નાણા વિભાગે જાહેર કર્યો પરિપત્ર

Hiren

Last Updated: 05:44 PM, 23 March 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

નોકરીયાત લોકો માટે મહત્વના સમાચાર છે. નાણાં વિભાગ દ્વારા General Provident Fund(GPF) કપાત અંગે પરિપત્ર જાહેર કરાયો છે.

  • 5 લાખથી વધારે GPF કપાત પર ટેક્સ લાગુ થશે
  • નાણાં વિભાગ દ્વારા પરિપત્ર કરાયો
  • કેન્દ્રના રેવન્યૂ વિભાગ દ્વારા ટેક્સ લાગુ કરાશે

હવે PF ખાતામાં વધુ પૈસા ઉમેરવા મોંઘા પડી શકે છે. ખાતામાં વધારાની રકમ કાપવા પર આવકવેરા વિભાગ ટેક્સ વસૂલશે. 5 લાખથી વધારે GPF કપાત પર ટેક્સ લાગુ પડશે. નાણાં વિભાગ દ્વારા GPF કપાત અંગે પરિપત્ર કરાયો છે.  ન્યૂ ઈન્કમટેક્સ રૂલના 2021ના સુધારા અંગે નાણાં વિભાગે પરિપત્ર જાહેર કર્યો છે. ભારત સરકારના રેવન્યૂ ડિપાર્ટમેન્ટ દ્વારા GPF કપાત પર ટેક્સ લાગુ કરાશે.

નાણાં વિભાગનો પરિપત્ર

નવા આદેશ અનુસાર 5 લાખ રૂપિયાથી વધુનું GPF કાપનારા સરકારી કર્મચારીઓના વ્યાજ પર ટેક્સ લાગશે. સરકારે આવકવેરાના નિયમો, 2021 લાગુ કર્યા છે. GPFમાં મહત્તમ કરમુક્ત યોગદાન મર્યાદા 5 લાખ સુધી લાગુ કરવામાં આવી છે. જો કર્મચારીએ આના પર કપાત કરી હોય, તો વ્યાજની આવકને આવક તરીકે ગણવામાં આવશે.

અત્રે ઉલ્લેખનીય છે કે, નાણાં પ્રધાન નિર્મલા સીતારમણે બજેટમાં ખાનગી નોકરીદાતાઓના પીએફ ખાતામાં રૂ. 2.5 લાખ સુધીના કરમુક્ત યોગદાન પર મર્યાદા લાદી હતી. ત્યાર બાદ જનરલ પ્રોવિડન્ટ ફંડમાં સરકારી કર્મચારીઓ પર ટેક્સ ફ્રી લિમિટ લાદવામાં આવી હતી. આ મર્યાદા વાર્ષિક 5 લાખ રૂપિયા છે. આ કપાત 1લી એપ્રિલ 2022થી શરૂ થશે.

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ