બ્રેકિંગ ન્યુઝ
એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી
લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ
લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા
રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા
ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી
કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી
રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે
લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી
લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી
લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / gpf new rules tax 1st april 2022 provident fund
Hiren
Last Updated: 05:44 PM, 23 March 2022
હવે PF ખાતામાં વધુ પૈસા ઉમેરવા મોંઘા પડી શકે છે. ખાતામાં વધારાની રકમ કાપવા પર આવકવેરા વિભાગ ટેક્સ વસૂલશે. 5 લાખથી વધારે GPF કપાત પર ટેક્સ લાગુ પડશે. નાણાં વિભાગ દ્વારા GPF કપાત અંગે પરિપત્ર કરાયો છે. ન્યૂ ઈન્કમટેક્સ રૂલના 2021ના સુધારા અંગે નાણાં વિભાગે પરિપત્ર જાહેર કર્યો છે. ભારત સરકારના રેવન્યૂ ડિપાર્ટમેન્ટ દ્વારા GPF કપાત પર ટેક્સ લાગુ કરાશે.
નાણાં વિભાગનો પરિપત્ર
નવા આદેશ અનુસાર 5 લાખ રૂપિયાથી વધુનું GPF કાપનારા સરકારી કર્મચારીઓના વ્યાજ પર ટેક્સ લાગશે. સરકારે આવકવેરાના નિયમો, 2021 લાગુ કર્યા છે. GPFમાં મહત્તમ કરમુક્ત યોગદાન મર્યાદા 5 લાખ સુધી લાગુ કરવામાં આવી છે. જો કર્મચારીએ આના પર કપાત કરી હોય, તો વ્યાજની આવકને આવક તરીકે ગણવામાં આવશે.
અત્રે ઉલ્લેખનીય છે કે, નાણાં પ્રધાન નિર્મલા સીતારમણે બજેટમાં ખાનગી નોકરીદાતાઓના પીએફ ખાતામાં રૂ. 2.5 લાખ સુધીના કરમુક્ત યોગદાન પર મર્યાદા લાદી હતી. ત્યાર બાદ જનરલ પ્રોવિડન્ટ ફંડમાં સરકારી કર્મચારીઓ પર ટેક્સ ફ્રી લિમિટ લાદવામાં આવી હતી. આ મર્યાદા વાર્ષિક 5 લાખ રૂપિયા છે. આ કપાત 1લી એપ્રિલ 2022થી શરૂ થશે.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
Home Vastu Tips / ઘરમાં ધન નથી ટકતું! તો આ 8 કારણ છે જવાબદાર, વાસણ પહેલું, વૃદ્ધ છેલ્લા
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
Home Vastu Tips / ઘરમાં ધન નથી ટકતું! તો આ 8 કારણ છે જવાબદાર, વાસણ પહેલું, વૃદ્ધ છેલ્લા