કમલમ્ ઘર્ષણ / ઈસુદાન-ઈટાલિયા સહિત 500 લોકોના ટોળા સામે ફરિયાદ, બિનજામીન પાત્ર કલમો ઉમેરાઈ, SP મયુર ચાવડાએ કરી પ્રેસ કોન્ફરન્સ

Gandhinagar Kamalam BJP-AAP dispute Complaint against Isudan Gadhvi Gopal Italian Praveen Ram

પેપરકાંડને લઇને આમ આદમી પાર્ટી ગુજરાત દ્વારા ભાજપના કાર્યાલય કમલમ્ ખાતે વિરોધ પ્રદર્શનનું આયોજન કરાયું હતું. આ દરમિયાન ભાજપ-આપ વચ્ચે ઘર્ષણ થયું હતું, તો પોલીસે હળવો લાઠીચાર્જ પણ કર્યો હતો. ત્યારે હવે મામલે કાર્યવાહી હાથ ધરાઇ છે.

બ્રેકિંગ ન્યૂઝ