બ્રેકિંગ ન્યુઝ
સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો
ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ
ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર
આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
VTV / From now on, 'Special Force' will be deployed 24 hours for the security of Ram Janmabhoomi in Ayodhya, know what is this SSF team
Megha
Last Updated: 10:00 AM, 12 September 2023
અભિષેક પહેલા અયોધ્યામાં શ્રી રામજન્મભૂમિની સુરક્ષામાં મોટો ફેરફાર કરવામાં આવ્યો છે. હવે મંદિર અને રામલલાની સુરક્ષા વિશેષ સુરક્ષા દળ (SSF)ના હાથમાં રહેશે. યોગી સરકારે હાલમાં જ એક વિશેષ દળની રચના કરી છે. તેના સૈનિકો અયોધ્યા પહોંચી ગયા છે. પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ પહેલા SSFની આઠ કંપનીઓ રામજન્મભૂમિની સુરક્ષાની જવાબદારી સંભાળશે. હાલમાં તેના 80 સૈનિકો આવી ગયા છે.
सनातन धर्म ध्वजा लहराएगी!
— BJP (@BJP4India) September 5, 2023
मंदिर वहीं बन रहा है🚩🛕
श्री राम जन्मभूमि मंदिर - प्रथम तल pic.twitter.com/YLL2zEw1GI
રામજન્મભૂમિ સુરક્ષાની કમાન SSFના હાથમાં રહેશે
અયોધ્યામાં રામજન્મભૂમિ સુરક્ષાની કમાન SSFના હાથમાં રહેશે, જે યુપી સરકાર દ્વારા તાજેતરમાં બનાવવામાં આવી છે. યુપી પોલીસ અને પીએસીના શ્રેષ્ઠ કર્મચારીઓને પસંદ કરીને આ ફોર્સની રચના કરવામાં આવી છે જેમને વિશેષ સુરક્ષા માટે તાલીમ આપવામાં આવી છે. સુરક્ષાની જવાબદારી સંભાળવા માટે SSF બટાલિયન અયોધ્યા પહોંચી ગઈ છે. જોકે હાલ એમની એક અઠવાડિયાની સ્પેશ્યલ ટ્રેનિંગ થશે.
SSFની આઠ ટીમ રામ જન્મભૂમિ સંકુલમાં પહોંચી
રામલલા પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ પહેલા SSFની આઠ ટીમ રામ જન્મભૂમિ સંકુલમાં પહોંચી હતી. પીએમ નરેન્દ્ર મોદી ઉપરાંત સેંકડો વીવીઆઈપી અને દસ હજાર વીઆઈપી પણ રામલલા પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ માટે રામ જન્મભૂમિ સંકુલમાં હાજર રહે તેવી શક્યતા છે. જેને ધ્યાનમાં રાખીને SSF એટલે કે વિશેષ સુરક્ષા દળના 80 જવાનોનું એક જૂથ સોમવારે મોડી સાંજે અયોધ્યા પહોંચી ગયું છે. અયોધ્યાના સીઓ એસકે ગૌતમના જણાવ્યા અનુસાર, રામજન્મભૂમિની સુરક્ષા માટે 280 SSF જવાનો તૈનાત કરવામાં આવશે.
Picture clicked today at the Shri Ram Janmabhoomi Mandir construction site.
— Shri Ram Janmbhoomi Teerth Kshetra (@ShriRamTeerth) August 19, 2023
श्री राम जन्मभूमि मंदिर निर्माण स्थल पर आज खींचा गया चित्र pic.twitter.com/y6xJ81Eucr
હાલમાં કેવી છે રામલલાની સુરક્ષા?
રામલલાની સુરક્ષા માટે છેલ્લા ભાગમાં CRPFના જવાનો તૈનાત છે. સંપૂર્ણ સુરક્ષાની જવાબદારી તેમના પર રહે છે. એક મહિલા બટાલિયન સહિત 6 બટાલિયન છે. તેઓ રેડ ઝોન વિસ્તાર માટે જવાબદાર છે. આ સિવાય પીએસીની 12 કંપનીઓ પણ તૈનાત છે. બહાર પોલીસ બંદોબસ્ત છે.
સંસદ અને રાષ્ટ્રપતિ ભવન જેવી જ હશેરામ મંદિરની સુરક્ષા
કહેવામાં આવી રહ્યું છે કે રામ મંદિરની સુરક્ષા માટે સંસદ અને રાષ્ટ્રપતિ ભવન જેવી યોજના બનાવવામાં આવી છે. મંદિરની સુરક્ષા માટે વિશેષ પ્રશિક્ષિત SSF જવાનોને તૈનાત કરવામાં આવશે. જ્યારે કેમ્પસના વિવિધ ભાગોની સુરક્ષાની જવાબદારી SSFના જવાનોની અલગ-અલગ ટુકડીઓને આપવામાં આવશે. આ સૈનિકો આધુનિક હથિયારોથી સજ્જ હશે. સમગ્ર સંકુલની દેખરેખ માટે આધુનિક કંટ્રોલ રૂમ પણ લગભગ તૈયાર છે. 77 કરોડમાં અત્યાધુનિક હથિયારો પણ ખરીદવામાં આવ્યા છે. કેમ્પસમાં બોમ્બ ડિસ્પોઝલ સ્કવોડ અને ડોગ સ્કવોડની કાયમી તૈનાત પણ કરવામાં આવી રહી છે.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
લોકસભા ચૂંટણી 2024 / 'વિરોધ કરે છે તે જ ભાજપ સાથે મળેલા' કોંગ્રેસે સસ્પેન્ડ કર્યા બાદ નિલેશ કુંભાણીએ વીડિયો જાહેર કર્યો
Lok Sabha Election 2024
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime