બ્રેકિંગ ન્યુઝ
સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો
ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ
ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર
આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
VTV / બિઝનેસ / from 1st september pfrda give rs 15 to 10000 commission to pop for nps account opening
Arohi
Last Updated: 01:06 PM, 24 August 2022
નેશનલ પેન્શન સિસ્ટમ (NPS) માટે ખાતું ખોલાવવાની સુવિધા આપતા પીઓપી આવતા મહિનાથી કમિશન તરીકે રૂ. 15 થી રૂ. 10,000 મેળવી શકશે. આ કમિશન ત્યારે ઉપલબ્ધ થશે જ્યારે સબસ્ક્રાઇબર ઓલ સિટીઝન મોડલ હેઠળ સીધા પોતાના ખાતામાંથી પૈસા સંબંધિત એકમોને મોકલવાનો વિકલ્પ પસંદ કરે છે.
PFRDAના પગલાથી પીઓપીને પ્રોત્સાહન મળશે
આ પગલાનો હેતુ NPS ખાતા ખોલવા માટે પોઈન્ટ ઓફ પ્રેઝન્સ (PoP) સુવિધા આપનારાઓને વળતર આપવાનો છે. જેઓને ચાર્જીસની દ્રષ્ટિએ નુકસાન થઈ રહ્યું છે. પીઓપીમાં બેંકો, એનબીએફસી અને અન્ય એકમોનો સમાવેશ થાય છે.
ત્યાં જ એનપીએસ હેઠળ રજીસ્ટ્રેશનની સાથે સબ્સ્ક્રાઇબર્સને સંબંધિત સેવાઓ આપે છે. પેન્શન ફંડ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી (PFRDA) એ જણાવ્યું હતું કે આ પગલાથી POPsને પ્રોત્સાહન મળશે કારણ કે તેઓ NPS એકાઉન્ટ ખોલવા માટે સખત પ્રયાસ કરે છે.
રોકાણ કરેલી રકમ પર 0.20 ટકા કમિશન
PFRDA દ્વારા જાહેર કરવામાં આવેલી માહિતી અનુસાર, NPSના વિસ્તરણના પ્રયાસોને સમર્થન આપવા માટે 1 સપ્ટેમ્બર, 2022થી એક નિશ્ચિત સમયગાળા પર કમિશન આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
પેન્શન રેગ્યુલેટરે જણાવ્યું હતું કે, NPSમાં યોગદાન માટે સંબંધિત એજન્સીને બેંક ખાતામાંથી સીધા પૈસા ટ્રાન્સફર કરવા એ e-NPS જેવું છે. આ અંગેનું કમિશન સંબંધિત પીઓપીને આપવામાં આવશે. ડાયરેક્ટ ટ્રાન્સફર પર નિશ્ચિત સમયગાળા માટે પીઓપીને ચૂકવવામાં આવતું કમિશન યોગદાનની રકમના 0.20 ટકા હશે.
લઘુત્તમ કમિશનની રકમ 15 રૂપિયા હશે
આ રીતે તે ન્યૂનતમ 15 રૂપિયા અને વધુમાં વધુ 10 હજાર રૂપિયા હશે. નિશ્ચિત અંતરાળ પર ગ્રાહક પાસેથી આ કમીશન તેમના રોકાણ વાળા યુનિટની સંખ્યાને ઘટાડીને લાવામાં આવશે. આ રકમ સંબંધિત એજન્સીને અંતરિત કરવાની સુવિધાને ગ્રાહક-કેન્દ્રિત ઉપાયના રૂપમાં રજુ કરવામાં આવી છે. જો ટ્રસ્ટી બેન્કને સવારે 9.30 વાગ્યા પહેલા યોગદાન રકમ પર મળે છે. તે તેજ દિવસે નેટ એસેટ વેલ્યુને ગ્રાહકને રોકાણ રિટર્નને અનુકૂળ બનાવે છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
લોકસભા ચૂંટણી 2024 / 'વિરોધ કરે છે તે જ ભાજપ સાથે મળેલા' કોંગ્રેસે સસ્પેન્ડ કર્યા બાદ નિલેશ કુંભાણીએ વીડિયો જાહેર કર્યો
Lok Sabha Election 2024
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime