બ્રેકિંગ ન્યુઝ
PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ
ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર
લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી
લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી
લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી
લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગર સ્થિત કમલમની લઈ શકે મુલાકાત, કમલમ ખાતે SPGના જવાનો ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત, કમલમ ખાતે સ્ટાફને એન્ટ્રી માટે ઈશ્યુ કરાયા આઈડી કાર્ડ, હિંમતનગરની સભા પૂર્ણ કરીને પ્રધાનમંત્રી મોદી આવી શકે કમલમ
લોકસભા ચૂંટણી: કોંગ્રેસના નેતા જ કોંગ્રેસને મત નહીં આપી શકે તેવી સ્થિતિ સર્જાઈ, ગુજરાતના વિકાસ પાછળ વિઝન અને લાંબાગાળાની મહેનત - PM મોદી
લોકસભા ચૂંટણી: કોંગ્રેસ મહોબ્બતની દુકાન નહી, ફેક વીડિયોની ફેકટરી ચલાવે છે - PM મોદી
લોકસભા ચૂંટણી: દેશે કોંગ્રેસને એવો જવાબ આપ્યો કે, 400 વાળા 40ના થઈ ગયા - PM મોદી
Vaidehi
Last Updated: 05:37 PM, 12 February 2024
ફ્લોર ટેસ્ટથી પહેલાં વિપક્ષે સદનથી વૉકઆઉટ કર્યું જે દરમિયાન નીતીશ કુમારે વિપક્ષને અપીલ કરી કે તેઓ ફ્લોર ટેસ્ટમાં જોડાય જેથી ખબર પડી શકે કે કોની પાસે કેટલી શક્તિ છે. જો કે એ બાદ વિધાનસભામાં નીતીશ કુમારની સરકાર ફ્લોર ટેસ્ટમાં પાસ થઈ ગઈ છે. બિહાર વિધાનસભામાં નીતીશ કુમાર સરકારે ફ્લોર ટેસ્ટની પહેલાં જ NDA ગઠબંધન સરકારનું બહુમત સાબિત થઈ ગયું હતું. RJD કોટાથી સ્પીકર બનેલ અવધ બિહારી ચૌધરીને હટાવવાનાં પ્રસ્તાવ પર વોટિંગમાં 125 ધારાસભ્યોએ સરકારનાં સમર્થનમાં વોટ કર્યું જ્યારે વિપક્ષની સાથે 112 ધારાસભ્યો રહ્યાં. જો કે એ બાદ વિશ્વાસ મત પ્રસ્તાવમાં નીતીશ કુમાર સરકારને 129 વોટ મળ્યાં જે બાદ તેમને સરકાર પણ પાસ થઈ ગઈ.
#WATCH | Bihar CM Nitish Kumar's government wins Floor test after 129 MLAs support the resolution.
— ANI (@ANI) February 12, 2024
The opposition walked out from the State Assembly. pic.twitter.com/Xr84vYKsbz
વોટિંગથી પહેલાં વિપક્ષનું વોકઆઉટ
નીતીશ કુમારની સરકારનાં વિશ્વાસ મત પર વોટિંગથી પહેલાં વિપક્ષે સદનનો બહિષ્કાર કરી દીધો. આ બાદ CM નીતીશનાં કહેવા પર ઉપાધ્યક્ષ મહેશ્વર હજારીએ પક્ષમાં ધારાસભ્યોને ઊભા થવા કહ્યું અને તેમની ગણતરી કરી. સરકારનાં સમર્થનમાં 129 વોટ પડ્યાં. સ્પીકરને હટાવવા સમયે સરકારનાં પક્ષમાં 125 વોટ જ પડ્યાં હતાં. વિશ્વાસ મત પર વોટિંગ દરમિયાન વધુ 4 વોટ સરકારનાં પક્ષમાં વધી ગયાં. વિપક્ષમાં શૂન્ય વોટ રહ્યો.
Bihar CM Nitish Kumar's government wins Floor test after 129 MLAs support him. pic.twitter.com/0pclQRL2Vz
— ANI (@ANI) February 12, 2024
આપણે સૌના હિતમાં કામ કરશું- નીતીશ
બિહાર વિધાનસભામાં નીતીશ કુમાર દ્વારા રાખવામાં આવેલ વિશ્વાસ મત પ્રસ્તાવ પર વોટિંગ પહેલાં ચર્ચા ચાલી રહી હતી. સદનનું સંબોધન કરતાં મુખ્યમંત્રી નીતીશ કુમારે કહ્યું કે આપણે સૌના હિતમાં કામ કરશું. વિપક્ષને ટારગેટ કરતાં તેમણે કહ્યું કે અમારાથી પહેલાં તેમના માતા-પિતાને 15 વર્ષો સુધી કામ કરવાનો મોકો મળ્યો..તેમણે શું કર્યું? અમે હિંદૂ-મુસ્લિમનાં ઝઘડાં બંધ કરાવ્યાં. સાંજે લોકો બહાર નિકળવાથી ડરતાં હતાં. અમને 2005થી કામ કરવાનો મોકો મળ્યો અને અમે લોકો સતત કામ કરી રહ્યાં છીએ.
વધુ વાંચો: PM મોદી બદલશે લોકસભા બેઠક? વારાણસીને બદલે અહીંથી લડે તેવી ચર્ચા, જાણો કેમ થઈ શકે ફેરફાર
લાલૂ-રાબડીની સરકારમાં કોઈ માણસ ઘરની બહાર નહોતું નીકળતું- નીતીશ
મુખ્યમંત્રી નીતીશ કુમારે કહ્યું કે મેં સદનમાં વિશ્વાસ મતનો પ્રસ્તાવ રાખ્યો જેના પર વિવિધ પાર્ટીઓનાં નેતાઓએ પોતાની વાત રાખી. જેટલા લોકોએ પોતાની વાત રાખી છે તેમનો હું આભાર માનું છું. નીતીશ કુમારે કહ્યું કે બિહારમાં 15 વર્ષો સુધી લાલૂ-રાબડીની સરકાર હતી તો સાંજે કોઈ પણ માણસ ઘરની બહાર નહોતું નીકળી શકતું.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
રાશિ / 1 વર્ષ બાદ બન્યો ગજકેસરી યોગ! આ 3 રાશિના લોકોને મળશે દુનિયાના એશો આરામ
Laxmi Narayan Yog
લોકસભા ચૂંટણી 2024 / 'આ વખતે બાપુ બચ્યાં હતા, તો...', પરેશ ધાનાણીના વિવાદિત નિવેદન પર CR પાટીલે કહ્યું 'ગુજરાતમાં હાર દેખાઇ રહી છે એટલે...'
Rajkot Lok Sabha seat
લોકસભા ચૂંટણી 2024 / સાબરકાંઠામાં મોટું ગાબડુ: અપક્ષ ઉમેદવારો ગયા ભાજપના શરણે, જુઓ કોને-કોને કર્યા કેસરિયા
Joined BJP
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
રાશિ / 1 વર્ષ બાદ બન્યો ગજકેસરી યોગ! આ 3 રાશિના લોકોને મળશે દુનિયાના એશો આરામ
Laxmi Narayan Yog
લોકસભા ચૂંટણી 2024 / 'આ વખતે બાપુ બચ્યાં હતા, તો...', પરેશ ધાનાણીના વિવાદિત નિવેદન પર CR પાટીલે કહ્યું 'ગુજરાતમાં હાર દેખાઇ રહી છે એટલે...'
Rajkot Lok Sabha seat
લોકસભા ચૂંટણી 2024 / સાબરકાંઠામાં મોટું ગાબડુ: અપક્ષ ઉમેદવારો ગયા ભાજપના શરણે, જુઓ કોને-કોને કર્યા કેસરિયા
Joined BJP
બાબા રામદેવને ઝટકો / BIG NEWS : પતંજલિની 14 ચીજવસ્તુઓ પર તાબડતોબ પ્રતિબંધ, સુપ્રીમની ફટકાર બાદ મોટો નિર્ણય
patanjali divya pharmacy