Rath Yatra 2022 / રથયાત્રામાં કેમ અપાય છે મગનો પ્રસાદ, જાણો તેની પાછળનું અદ્દભૂત ધાર્મિક અને વૈજ્ઞાનિક કારણ 

Find out the wonderful religious reason behind the offering of Mugan in Rathyatra

ભગવાનની આંખોને ઠંડક મળી રહે અને સાથે ચાલનારા ભક્તોના શરીરમાં તાકાત રહે તે માટે હરિયાળીના કલર એવા મગનો પ્રસાદ વહેંચવાની પરંપરા રથયાત્રાના દિવસે નિભાવવામાં આવે છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ