મોટું એલાન / બજેટમાં સૌથી પહેલા 80 કરોડ લોકોને મળી ખુશખબર, 2 લાખ કરોડ ખર્ચ કરશે મોદી સરકાર

Finance Minister Nirmala Sitharaman is presenting the Budget 2023-24

નાણામંત્રી નિર્મલા સીતારમણ કેન્દ્રીય બજેટ 2023-24 રજૂ કરી રહ્યા છે. જેમાં તેઓએ જણાવ્યું કે, 28 મહિના સુધી 80 કરોડ લોકોને મફત અનાજ આપવામાં આવ્યું છે. અમે આગામી એક વર્ષમાં બે લાખ કરોડ રૂપિયા ખર્ચીને જરૂરિયાતમંદ પરિવારોને મફત અનાજ આપીશું.

બ્રેકિંગ ન્યૂઝ