બ્રેકિંગ ન્યુઝ

logo
logo

નીરજ ચોપરાએ જેવલિન થ્રોમાં જીત્યો ગોલ્ડ મેડલ, ફેડરેશન કપમાં કરી કમાલ

logo

ધો.11માં વિજ્ઞાન પ્રવાહમાં પ્રવેશને લઈ શિક્ષણ વિભાગનો આદેશ

logo

રાજ્યમાં વરસાદ અને હીટવેવની આગાહી, સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થતા રાજ્યમાં પડી શકે છે વરસાદ

logo

અમદાવાદના નિવૃત CA સાથે કરોડોની ઠગાઈ, 1.97 કરોડની છેતરપિંડીની નોંધાઈ ફરિયાદ

logo

નાફેડની ચૂંટણીમાં રાજકોટના સાંસદ મોહન કુંડારિયા બિનહરીફ ચૂંટાયા, 4 ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચ્યા

logo

અમદાવાદના રાયખડ નજીક દિવાલ ધરાશાયી, બે ઇજાગ્રસ્ત

logo

અંબાજીમાં વરસાદની રિ-એન્ટ્રી, યાત્રિકો ભીંજાયા

logo

PoK ભારતનો હિસ્સો અને તેને અમે લઇને જ રહીશું: ગૃહમંત્રી અમિત શાહ

logo

'આશા છે કે પાકિસ્તાનને પણ નરેન્દ્ર મોદી જેવા PM મળે': પાકિસ્તાની મૂળના અમેરિકન બિઝનેસમેન

logo

ગાંધીનગરમાં લગ્નની લાંલચે લૂંટાયા 3 યુવકો

VTV / ભારત / Fearing Job Loss, Paytm Employee Dies By Suicide In Madhya Pradesh

દુખદ / Paytmમાં વિજય શેખર શર્માના રાજીનામા સાથે કર્મચારીનો આપઘાત, નોકરી જવાનો ડર

Hiralal

Last Updated: 10:43 PM, 26 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પેટીએમ પેમેન્ટ બેન્કનું સંકટ ઘેરાયું છે. વિજય શેખર શર્માએ પેમેન્ટ બેન્કમાંથી રાજીનામું આપ્યું છે આ સાથે કર્મચારીઓને પણ નોકરીનો ભય સતાવી રહ્યો છે.

આરબીઆઈના પ્રતિબંધની સાથે પેટીએમ બેન્કના વળતાં પાણી થયાં છે. પેમેન્ટ બેન્કમાંથી વિજય શેખર શર્માના રાજીનામાની સાથે જ સંકટ વધુ ઘેરુ બન્યું છે. પેટીએમના કર્મચારીઓને હવે નોકરી જવાનો ડર સતાવી રહ્યો છે અને તેનું પહેલું પરિણામ સામે આવ્યું છે. એમપીના ઈન્દોરમાં પેમેન્ટ બેન્કમાં કામ કરી રહેલા ગૌરવ ગુપ્તાએ તેમના ઘેર ગળેફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો. ગૌરવને નોકરી જવાનો અને પેમેન્ટ બેન્ક બંધ થવાનો ડર સતાવી રહ્યો છે. છેલ્લા ઘણા સમયથી ગૌરવને લાગતું હતું કે પેમેન્ટ બંધ થઈ જાય તો પોતાનું શું થશે. આ કારણથી તે ખૂબ ચિંતામાં રહેતા હતા અને ચિંતામાં ને ચિંતામા આજે તેમણે મોત પણ વ્હાલું કરી લીધું હતું. 

આરબીઆઈનો શું હતો પ્રતિબંધ
ઉલ્લેખનીય છે કે આરબીઆઈએ પેટીએમ પેમેન્ટ બેન્ક પર 15 માર્ચ પછી કસ્ટમરો પાસેથી ડિપોઝીટ અને ક્રેડિટ ન સ્વીકારવાનો પ્રતિબંધ મૂકી દીધો છે. 

વિજય શેખર શર્માનું રાજીનામું 
Paytmની શરૂઆત કરનાર વિજય શેખર શર્માને હવે Paytmના બોર્ડમાંથી હટાવી દેવામાં આવ્યા છે. કંપનીએ સોમવારે એક પ્રેસ રિલીઝ જારી કરીને આ જાણકારી આપી છે. Paytm પેમેન્ટ્સ બેંકે બોર્ડની પુનઃગઠન કરવાની જાહેરાત કરી છે. બોર્ડમાં કેટલાક નવા લોકોને સામેલ કરવામાં આવ્યા છે, જેમાં સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયાના ભૂતપૂર્વ ચેરમેન શ્રીનિવાસન શ્રીધરનું નામ પણ સામેલ છે. ઉપરાંત, નિવૃત્ત IAS દેવેન્દ્રનાથ સારંગી, બેન્ક ઓફ બરોડાના ભૂતપૂર્વ એક્ઝિક્યુટિવ ડિરેક્ટર અશોક કુમાર ગર્ગ અને નિવૃત્ત IAS રજની સેખરી સિબ્બલને બોર્ડમાં સામેલ કરવામાં આવ્યા છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ