બ્રેકિંગ ન્યુઝ
રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે
લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી
લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી
લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી
લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ
PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ
ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર
લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી
લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી
લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી
Intern
Last Updated: 03:58 PM, 1 March 2020
ગુજરાતના નાયબ મુખ્યમંત્રી ફરી એકવાર ચર્ચામાં આવ્યા છે. તાજેતરમાં જ અમદાવાદમાં યોજાયેલા વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના માં ઉમિયાના શિલાન્યાસ કાર્યક્રમ વખતે નાયબ મુખ્યમંત્રીએ નિવેદન આપ્યું છે કે મને એકલો પાડવાનો પ્રયાસ થઈ રહ્યો છે. પરંતુ સમયની સાથે હું યાદ આવી જ જાઉં છું. કારણ કે માં ઉમિયાના મારા પર આર્શિવાદ છે. તમે ટીવી અને ન્યુઝપેપરમાં જોતા જ હશો કે એક બાજુ હું એકલો અને બીજી બાજુ બધા છે. અહી એમ જ નથી પહોચાતું.
અમદાવાદના જાસપુર ખાતે વિશ્વના સૌથી ઊંચા (431 ફૂટ) વિશ્વ ઉમિયાધામ મંદિરનો શિલાન્યાસ કરી પૂજા અર્ચન કર્યા. pic.twitter.com/yJkd5TaMyO
— Nitin Patel (@Nitinbhai_Patel) February 29, 2020
પરંતુ આજે હું તમારા બધાના સહયોગથી બોલું છું. અને એક પક્ષના કાર્યકર તરીકે બોલું છું. બધી જગ્યાએ મને જે યાદ આવવાનું હોય તે આવી જ જાય. કારણ કે માં ઉમિયાના મારા પર આર્શિવાદ છે. બીજા ઘણાં નથી ગમતું અને બધી વાતો ભુલાવા મથે છે પણ નિતીનભાઈ ભૂલતા નથી.
અમદાવાદ ખાતે માન. મુખ્યમંત્રી શ્રી @vijayrupanibjp અને નાયબ મુખ્યમંત્રી શ્રી @Nitinbhai_Patel ની વિશેષ ઉપસ્થિતિમાં વિશ્વ ઉમીયાધામનો શિલાન્યાસ સમારોહ યોજાયો. (1/2) pic.twitter.com/grODzKqC0r
— BJP Gujarat (@BJP4Gujarat) February 29, 2020
નાયબ મુખ્યમંત્રી નિતીન પટેલના આ નિવેદન બાદ ફરી એકવાર તર્ક વિતર્ક થઈ રહ્યાં છે. અને અગાઉ પણ નિતીનભાઈ આવા નિવેદનોના કારણે ચર્ચામાં રહ્યાં છે પરંતુ હવે જોવાનું તે રહેશે કે નિતીનભાઈનો આ વખતે કોના તરફ ઈશારો જઈ રહ્યો છે.
આ સમગ્ર કાર્યક્રમમાં જીતુ વાઘાણી અને ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી તેમજ અનેક ધારાસભ્યો હાજર હતાં.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
રાશિ / 1 વર્ષ બાદ બન્યો ગજકેસરી યોગ! આ 3 રાશિના લોકોને મળશે દુનિયાના એશો આરામ
Laxmi Narayan Yog
Covid Vaccine / કોવિશિલ્ડ વેક્સિન બનાવનાર કંપનીના કબૂલનામાથી આખા વિશ્વમાં હાહાકાર, અંતે કર્યો આડઅસરનો સ્વીકાર
Covid Vaccine Side Effect
બાબા રામદેવને ઝટકો / BIG NEWS : પતંજલિની 14 ચીજવસ્તુઓ પર તાબડતોબ પ્રતિબંધ, સુપ્રીમની ફટકાર બાદ મોટો નિર્ણય
patanjali divya pharmacy
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
રાશિ / 1 વર્ષ બાદ બન્યો ગજકેસરી યોગ! આ 3 રાશિના લોકોને મળશે દુનિયાના એશો આરામ
Laxmi Narayan Yog
Covid Vaccine / કોવિશિલ્ડ વેક્સિન બનાવનાર કંપનીના કબૂલનામાથી આખા વિશ્વમાં હાહાકાર, અંતે કર્યો આડઅસરનો સ્વીકાર
Covid Vaccine Side Effect
બાબા રામદેવને ઝટકો / BIG NEWS : પતંજલિની 14 ચીજવસ્તુઓ પર તાબડતોબ પ્રતિબંધ, સુપ્રીમની ફટકાર બાદ મોટો નિર્ણય
patanjali divya pharmacy