બ્રેકિંગ ન્યુઝ

logo
logo

મહેસાણામાં 2.6ની તીવ્રતાનો ભૂકંપ

logo

રાજકોટમાં સતત બીજા દિવસે ગરમીનો પારો 41 ડિગ્રીને પાર

logo

વડોદરામાં MGVCLના સ્માર્ટ મીટરનો હજુય વિરોધ યથાવત

logo

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 10 તાલુકામાં વરસાદ

logo

દિલ્હી: કેજરીવાલના ઘર બહાર વિરોધ પ્રદર્શન

logo

રાજકોટમાં હિટ એન્ડ રન: વાહનની ટક્કરે 3 લોકોને હડફેટે લીધા, માતા અને બાળકનું મોત

logo

સુરતની સુમુલ ડેરીના પશુપાલકો માટે આનંદના સમાચાર, બોનસની જાહેરાત

logo

ગીર પંથકમાં ફરી ભુકંપનો આંચકો, સાસણ તથા આસપાસના વિસ્તારોમાં ધરાધ્રુજી

logo

પોઇચા પાસે નર્મદા નદીમાંથી વધુ 2 મૃતદેહ મળી આવ્યા, અત્યાર સુધી કુલ 6 લોકોના મૃતદેહ મળ્યા

logo

રાજ્યમાં આગામી 24 કલાક વરસાદની આગાહી, સમગ્ર ગુજરાતમાં ગાજવીજ સાથે પડી શકે છે વરસાદ

VTV / સ્પોર્ટસ / Cricket / રાહુલને કેમ બહાર કરાયો? પોતાની કેપ્ટનન્સી સહિત અનેક મુદ્દે રોહિત શર્માએ તોડ્યું મૌન

ટી20 વર્લ્ડ કપ / રાહુલને કેમ બહાર કરાયો? પોતાની કેપ્ટનન્સી સહિત અનેક મુદ્દે રોહિત શર્માએ તોડ્યું મૌન

Last Updated: 07:03 PM, 2 May 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ટી 20 વર્લ્ડ કપ માટે ટીમ ઈન્ડીયાના એલાન બાદ રોહિત શર્માએ તમામ સવાલન જવાબ આપ્યાં છે.

ટી 20 વર્લ્ડ કપ માટે ટીમ ઈન્ડીયાના એલાન પછી આજે કેપ્ટન રોહિત શર્મા અને ચીફ સિલેક્ટર અજિત અગરકરે મુંબઈ બીસીસીઆઈ મુખ્યાલયમાં એક પ્રેસ કોન્ફરન્સ કરીને તમામ જવાબ આપ્યાં હતા. કેએલ રાહુલને બાકાત રાખવા પર રોહિતે એવું કહ્યું કે અમને લોઅર મિડલ ઓર્ડરમાં સારા બેટ્સમેનની જરૂર હતી પરંતુ રાહુલ ઓપનર છે. ટોપ ઓર્ડરમાં સ્થાન ન હોવાના કારણે કેએલ રાહુલને બહાર કરવો પડ્યો હતો. હવે પાંચમા નંબર પર સંજુ અને પંતના રૂપમાં બે વિકલ્પ છે.

શિવમ દુબેને કેમ લેવાયો

શિવમ દુબેને ટી 20 ટીમમાં સ્થાન આપવા મામલે રોહિતે કહ્યું કે આઈપીએલના બેસ્ટ પ્રદર્શનને કારણે શિવમ દુબેને ટી 20 ટીમમાં સ્થાન મળ્યું. જોકે પ્લેઈંગ ઈલેવનમાં તેના સામેલ થવા અંગે કંઈ કહી ન શકાય. જરુર પડે તો બોલિંગ પણ કરી શકે છે.

રોહિતને કેમ કેપ્ટન બનાવાયો

અજીત અગરકરે કહ્યું કે વન-ડે વર્લ્ડકપમાં રોહિતના શાનદાર ફોર્મને જોતા તેને કેપ્ટન બનાવવામાં આવ્યો છે. હાર્દિકને આપણે પણ ઓળખીએ છીએ, પરંતુ રોહિત એક મહાન ખેલાડી છે. આ સાથે જ પ્લેઇંગ ઇલેવન અંગે પૂછાયેલા સવાલ પર કેપ્ટન રોહિતે કહ્યું કે, વર્લ્ડકપમાં ટીમ કોમ્બિનેશન અને પ્લેઇંગ ઇલેવન શું હશે તેનો નિર્ણય પિચ અને પરિસ્થિતિઓને જોઇને લેવામાં આવશે. રોહિતે કહ્યું મેં ન્યૂયોર્કની પીચ જોઈ નથી. ત્યાં ગયા બાદ નિર્ણય લેવામાં આવશે.

વધુ વાંચો : રોહિત શર્મા મોટા દિલવાળો નીકળ્યો, IPL કેપ્ટનન્સી ગયા બાદ પહેલી વાર બોલ્યો, ચાહકોને ગમશે

આઈપીએલ કેપ્ટનન્સી પર શું બોલ્યો રોહિત

રોહિતે કહ્યું, 'હું કેપ્ટન હતો પછી કેપ્ટન નહોતો અને હવે છું. આ જીવનનો એક ભાગ છે, બધું આપણું મરજી પ્રમાણે ન થાય. તે એક મહાન અનુભવ રહ્યો છે. મારા જીવનમાં પણ હું કેપ્ટન ન હતો અને જુદા જુદા કેપ્ટન હેઠળ રમ્યો હતો. તેની સાથે તેને કોઈ લેવાદેવા નથી. મેં હંમેશા ખેલાડી બનવા માટે જે જરૂરી હોય તે કરવાનો પ્રયાસ કર્યો છે અને મેં છેલ્લા એક મહિનામાં તે કરવાનો પ્રયાસ કર્યો છે.

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ