બ્રેકિંગ ન્યુઝ
સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો
ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ
ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર
આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
Arohi
Last Updated: 08:08 PM, 31 December 2022
નવું વર્ષ 1 જાન્યુઆરી, 2023થી શરૂ થશે. વર્ષનો પ્રથમ દિવસ ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. શાસ્ત્રો અનુસાર આ દિવસે કેટલાક વિશેષ કાર્ય કરવાથી ધન, સુખ, કીર્તિ, મા લક્ષ્મીનો આશીર્વાદ, યશ, સ્વાસ્થ્ય લાભ, સમૃદ્ધિ અને આખા વર્ષ દરમિયાન ગ્રહોના શુભ ફળની પ્રાપ્તિ થાય છે.
ત્યાં જ કેટલાક એવા કામ છે જે નવા વર્ષના પહેલા દિવસે ભૂલથી પણ ન કરવા જોઈએ. નહીં તો આખું વર્ષ પરેશાનીઓથી ઘેરાયેલું રહે છે. ચાલો જાણીએ વર્ષ 2023 ના પહેલા દિવસે શું કરવું અને શું ન કરવું.
નવા વર્ષ 2023ના પહેલા દિવસે શું કરવું અને શું નહીં?
સૂર્ય-યમરાજ
1 જાન્યુઆરી, 2023 રવિવારથી શરૂ થઈ રહ્યો છે. આ રીતે વર્ષના પ્રથમ દિવસે બ્રહ્મ મુહૂર્તમાં લાલ વસ્ત્ર ધારણ કરીને તાંબાના વાસણમાં ગંગાજળ, કુમકુમ, લાલ ફૂલ ચઢાવીને સૂર્યદેવને અર્ઘ્ય અર્પણ કરો. આ દિવસે દશમી તિથિ છે જેનો સ્વામી યમરાજ છે. યમરાજને પ્રસન્ન કરવા માટે સૂર્યદેવને દૂધ અને ઘી અર્પણ કરો અને સૂર્યાસ્ત પછી દક્ષિણ દિશામાં યમના નામે દીપદાન કરો.
મુખ્ય દરવાજા પર લગાવો આ વસ્તુઓ
સ્વસ્તિક ચિન્હ, ઘોડાની નાળ, તાંબાની બનેલી સૂર્ય પ્રતિમા, ફેંગશુઈની લાલ રિબનમાં બાંધેલા ત્રણ સિક્કા, શુભ-લાભ, બંધનવાર, લક્ષ્મીજીના પગના નિશાન, વર્ષ 2023ના પહેલા દિવસે ઘરના મુખ્ય દરવાજે તેને લગાવવાથી આખા વર્ષ દરમિયાન ધનમાં વૃદ્ધિ થશે.
આ છોડ વાવો
તુલસી, મની પ્લાન્ટ, અપરાજિતા, શમી, આમળા, બેલપત્ર, કેરી, અશોક, પીપલ ફેંગશાઈ વાંસનો છોડ. આ તમામ છોડ જીવનમાં સમૃદ્ધિ લાવે છે. વર્ષના પ્રથમ દિવસે તેમને લગાવવું શુભ રહેશે.
ઘરે લાવો આ શુભ વસ્તુઓ
ગોમતી ચક્ર, દક્ષિણાવર્તી શંખ, લાફિંગ બુદ્ધા, મોર પંખ, લક્ષ્મી-કુબેર યંત્ર, ચાંદીનો હાથી વગેરે. વર્ષ 2023 ના પહેલા દિવસે આ વસ્તુઓ ખરીદવાથી ગ્રહ દોષ દૂર થશે અને સમગ્ર પરિવારને સ્વાસ્થ્ય લાભ મળશે.
દાન
વર્ષ 2023 ના પ્રથમ દિવસે આદિત્ય મંડળ, તલ, ગોળ, ગરમ વસ્ત્રો, ભોજન, ધન, મેકઅપની વસ્તુઓનું દાન પરિણીત મહિલાઓને કરવાથી તેમના સૌભાગ્યમાં વધારો થશે. આખુ વર્ષ અન્નના ભંડાર ભરેલા રહેશે. જરૂરિયાતમંદોને મદદ કરો, તેનાથી વિવાહિત જીવનમાં ખુશીઓ આવે છે અને સંતાન સંબંધિત સમસ્યાઓનો અંત આવે છે.
પૂજા-મંત્ર જાપ
ભગવાન ગણપતિની પૂજા સાથે નવા અને શુભ કાર્યની શરૂઆત કરવી ખૂબ જ શુભ છે. રિદ્ધિ-સિદ્ધિ આપનારનું પૂજન કરીને નવા વર્ષ 2023ની શરૂઆત કરીએ તો વાણીમાં મધુરતાની સાથે બુદ્ધિ પણ તેજ થશે. આ દિવસે શિવનો અભિષેક કરો અને હનુમાનજીને ચોલા પણ ચઢાવો.
તેનાથી આખુ વર્ષ નોકરી અને વ્યવસાયમાં પ્રગતિ થશે. મા લક્ષ્મીને પોતાની મનપસંદ ખીર, પતાશા, મખાના અર્પણ કરો અને તમામ દેવતાઓના મંત્રોનો જાપ કરો. તેનાથી દેવી લક્ષ્મીની કૃપા વરસશે.
પર્સમાં રાખો આ વસ્તુ
નવા વર્ષમાં નાની લીલી ઈલાયચી, ચોખા, ચાંદીનો સિક્કો, પીપળાના પાન પર્સમાં રાખવાથી પૈસાની કમી નહીં થાય. પાકીટ હંમેશા નોટોથી ભરેલું રહેશે.
નવા વર્ષ 2023 ના પહેલા દિવસે શું ન કરવું
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
લોકસભા ચૂંટણી 2024 / 'વિરોધ કરે છે તે જ ભાજપ સાથે મળેલા' કોંગ્રેસે સસ્પેન્ડ કર્યા બાદ નિલેશ કુંભાણીએ વીડિયો જાહેર કર્યો
Lok Sabha Election 2024
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime