બ્રેકિંગ ન્યુઝ

logo
logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

VTV / આરોગ્ય / curd eating benefits salt or sugar know what is more healthy

કામની વાત / તમે દહીં મીઠા સાથે ખાઓ છો કે ખાંડ સાથે? શેની સાથે ખાવું ફાયદાકારક, જાણો શું કહે છે આયુર્વેદ

Arohi

Last Updated: 02:56 PM, 17 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Curd With Sugar Benefits: ઉનાળાની ઋતુમાં દહીંની માંગ વધારે વધી જાય છે. અમુક લોકો દહીં ખાંડ સાથે ખાવાનું પસંદ કરે છે તો અમુક લોકો મીઠા સાથે. ત્યાં જ અમુક એવા પણ લોકો છે જે દહીં એકલું જ ખાવાનું પસંદ કરે છે.

ઉનાળામાં મોટાભાગના લોકો દહીંનું સેવન કરે છે. અમુક લોકો દહીં ખાંડ સાથે ખાવાનું પસંદ કરે છે તો અમુક લોકો મીઠા સાથે. ત્યાં જ અમુક એવા પણ લોકો છે જે દહીં એકલું જ ખાવાનું પસંદ કરે છે. પરંતુ આમ કરવું યોગ્ય નથી. કારણ કે દહીંની તાસીર ગરમ હોય છે. 

દહીંમાં કુદરતી અમ્લીય હોય છે અને તેમાં કંઈ મિક્સ કર્યા વગર ન ખાવું જોઈએ. તેનાથી સ્કીન સાથે જોડાયેલી સમસ્યાઓ થઈ શકે છે. એવામાં સવાલ એ થાય છે કે આખરે દહીંનું સેવન કેવી રીતે કરવું જોઈએ? હેલ્ધી રહેવા માટે દહીંમાં ખાંડ ઉમેરવી જોઈએ કે મીઠુ?  

શું કહે છે આયુર્વેદ? 
આયુર્વેદમાં સ્પષ્ટ જણાવવામાં આવ્યું છે કે દહીંને રાત્રે ન ખાવું જોઈએ. પ્રયત્ન કરો કે દહીંનું સેવન રોજ ન કરો. આટલું જ નહીં સાદુ દહીં ખાવાની જગ્યા પર તેમાં મગની દાળ, મધ, ઘી, શાકર અને આંમળા મિક્સ કરીને ખાઓ. આમ કરવાથી હેલ્થને ઘણા મોટા ફાયદા થાય છે. 

મીઠામાં ભોજનનો સ્વાદ બદલાવી ક્ષમતા હોય છે. તેના માટે દહીંમાં થોડા પ્રમાણમાં મીઠુ મિક્સ કરીને ખાવાથી ઘણા નુકસાન થઈ શકે છે. જ્યારે તમે રાત્રે દહીંનું સેવન કરો છો તો ડોક્ટર મીઠુ નાખવાની સલાહ આપે છે કારણ કે માનવામાં આવે છે કે આ પાચન તંત્રને ઠીક કરે છે. આ શરીરમાંથી ઝેરી તત્વો પણ બહાર કરે છે. પરંતુ દહીંનું નેચર એસિડિક હોય છે. એવામાં તે પેટમાં ગેસ બનાવે છે. માટે દહીંમાં વધારે મીઠુ નાખીને ન ખાવું. 

થઈ શકે છે આ સમસ્યાઓ 
દરરોજ દહીંમાં મીઠુ નાખીને ખાવાથી સ્કિનની સમસ્યાઓ પેદા થઈ શકે છે. આમ કરવાથી હેરફોલ, ઉંમર પહેલા સફેદ વાળ અને સ્કીન પર દાળા નિકળી શકે છે. માટે દહીંમાં મીઠુ નાખવાથી બચવું જોઈએ. 

વધુ વાંચો: ઘાયલ થયા બાદ લોહી અટકવાનું નામ નથી લઇ રહ્યું? તો હોઇ શકે છે આ બીમારીના લક્ષણ, જાણો ઉપાય

ત્યાં જ ખાંડની વાત કરવામાં આવે તો દહીંમાં ખાંડ મીક્સ કરીને ખાવી ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. હકીકતે દહીંમાં જ્યારે ખાંડ મિક્સ કરવામાં આવે છે. તો તેની તાસીર ઠંડી થઈ જાય છે અને તેને ખાવાથી કોઈ નુકસાન નથી થતું. દહીંમાં ગોળ મિક્સ કરવો પણ ફાયદાકારક છે. 

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ