બ્રેકિંગ ન્યુઝ
લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા
એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી
લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ
લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા
રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા
ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી
કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી
રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે
લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી
લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી
Kavan
Last Updated: 11:40 PM, 29 April 2020
ત્યારે બુધવારે Gilead દ્વારા કહેવામાં આવ્યું છે કે, Remdesivirના ત્રીજા તબક્કાની ટ્રાયલમાં સકારાત્મક પરિણામ જોવા મળ્યું છે.
કેવી રીતે થાય છે ટેસ્ટ
Remdesivir ની ટેસ્ટ ટ્યૂબ અને vivo (શરીર પરીક્ષણ) ટેસ્ટ પ્રાણીઓ પર પણ કરવામાં આવી ચૂક્યો છે. પ્રાણીઓમાં MERS and SARS પર આ દવાનું પરીક્ષણ સફળ રહ્યું છે. કોરોના વાયરસ પણ આ બીમારીઓના પરિવારનો એક ભાગ છે. કંપનીનું કહેવું છે કે, જાનવરોના પરીક્ષણ બાદ અમને અંદાજ આવ્યો કે, આ દવાની અસર કોરોનાના ઇલાજ માટે કરી શકાય છે.
Gilead announces results from Phase 3 trial of investigational antiviral in patients with severe COVID-19: https://t.co/lZFC5Yee8T. pic.twitter.com/oDyYCI7JDX
— Gilead Sciences (@GileadSciences) April 29, 2020
કંપનીએ વધુમાં જણાવ્યું કે, 22 માર્ચના રોજ Remdesivirના compassionate-use માટે મોકલવાની માગ આવી છે. compassionate-use તે ઇલાજને કહેવામાં આવે છે જેનો ડોક્ટર ઉપયોગ તો કરે છે પરંતુ તેનું સમગ્ર રીતે બીમારીઓને લઇને ટેસ્ટ નથી થતો. ઇલાજ દરમિયાન જ્યારે કોઇ થેરાપીનો ઓપ્શન નથી રહેતો ત્યારે ડોક્ટર તેનો ઉપયોગ કરે છે.
ભારત માટે કેમ કિંમત મહત્વની રહેશે
વ્યવસાયિક રીતે બજારમાં આવ્યા બાદ આ દવાના ભાવ ખાસ કરીને ભારત જેવા દેશ માટે ખૂબ જ મહત્વ ધરાવે છે. સંભવત: Gilead તેના માટે ભારતમાં કોઇ લોકલ પાર્ટનર શોધી લે. જેનાથી ભારતમાં આ દવા યોગ્ય કિંમતમાં ઉપલબ્ધ કરાવી શકે.
Gilead is aware of positive data emerging from the NIAID study of our investigational treatment for COVID-19. Read more: https://t.co/Aq9J6nS43Y.
— Gilead Sciences (@GileadSciences) April 29, 2020
Remdesivir દવાની શોધ 2010ના દાયકાની મધ્યમાં થઇ હતી. શરૂઆતમાં જાનવરો પર કરવામાં આવેલ ટેસ્ટથી સિદ્ધ થાય છે કે, આ દવા ઇબોલાના ઇલાજ માટે અકસીર છે. પરંતુ ડેમોક્રેટિક રિપબ્લિક ઓફ કોન્ગોમાં થયેલ ત્રીજા ચરણના પરીક્ષણ દરમિયાન ખબર પડી કે, આ દવા ઇબોલાનો સંપૂર્ણ રીતે ઇલાજ કરવામાં સક્ષમ નથી.
સંશોધકોનું માનવું છે કે, ત્રીજા તબક્કાના ટ્રાયલ બાદ અમેરિકાના ફુડ એન્ડ ડ્રગ વિભાગે દવાને એપ્રૂવ કરવામાં ઝડપ દર્શાવી. તેવી જ રીતે જ્યારે 1987માં HIV/AIDSને લઇને તૈયાર કરવામાં આવેલી azidothymidine- AZT ના મામલામાં કરવામાં આવેલ.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
Home Vastu Tips / ઘરમાં ધન નથી ટકતું! તો આ 8 કારણ છે જવાબદાર, વાસણ પહેલું, વૃદ્ધ છેલ્લા
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
Home Vastu Tips / ઘરમાં ધન નથી ટકતું! તો આ 8 કારણ છે જવાબદાર, વાસણ પહેલું, વૃદ્ધ છેલ્લા
સાબરકાંઠા પાર્સલ બ્લાસ્ટ / પાર્સલમાં જિલેટીન પેક કરીને મોકલ્યું હતું, ખોલવાં જતાં શરીરના ઉડ્યાં ફુરચેફુરચાં, પ્રેમસંબંધ ખુલ્યો