બ્રેકિંગ ન્યુઝ
સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો
ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ
ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર
આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
Arohi
Last Updated: 02:46 PM, 11 August 2023
રોજ 1 સફરજન ખાવાથી તમારી ઘણી બીમારીઓ દૂર થઈ શકે છે. આ વાત તો તમે ઘણી વખત સાંભળી હશે. પરંતુ શું તમને ખબર છે કે સફરજન જ્યુસ પીવાના ફાયદા પણ છે. હકીકતે સફરજનનો જ્યુસ શરીર માટે ઝડપથી કામ કરે છે અને આ સરળતાથી શરીર એબજોર્બ કરી લે છે.
તેમાં એન્ટીબેક્ટેરિયલ અને ક્લીંઝિંગ ગુણ હોય છે. તેનાથી સ્કિનથી લઈને પેટ સુધી શરીરને ઘણા ફાયદા મળી શકે છે. તેના ઉપરાંત પણ સફરજનનો જ્યુસ પીવાથી ઘણા ફાયદા મળી શકે છે. સવારે ઉઠીને 1 ગ્લાસ સફરજનના જ્યુસને ખાલી પેટે લેવો જોઈએ.
બ્રેઈન સેલ્સને કરે છે તેજ
સફરજનના રસમાં મળી આવતા પોલીફેનોલિક એન્ટીઓક્સીડેન્ટ, બ્રેઈનને ફાઈન રેડિકલ્સ નામના અસ્થિર અણુઓથી થતા નુકસાનથી બચાવે છે. આ માથાના કોષોનું નુકસાન ઓછુ કરવામાં મદદ કરે છે. આ રીતે આ એલ્ઝાઈમર અને પાર્કિંસંસ જેવા ન્યુરોડીજેનેરેટિવ બિમારીઓથી પણ બચવામાં મદદ કરે છે.
આંખોની રોશની વધારે છે સફરજન
સફરજન જ્યૂસ વિટામિન એથી ભરપૂર છે અને આ આંખોની રોશનીને વધારવામાં મદદ કરે છે. જ્યારે તમે સવારે ખાલી પેટે તેને પીવો છો તો આ તમારી આંખોની રોશનીને વધારે છે. તેના ઉપરાંત તે આંખોથી જોડાયેલી ઘણી બીમારીઓથી તમને બચાવી શકે છે અને આંખોની નસો અને કીકીઓને સુરક્ષિત રાખવામાં મદદ કરે છે.
ઈમ્યુનિટી વધારે છે સફરજનનો જ્યૂસ
સફરજનનો જ્યૂસ પીવાથી તમારૂ ઈમ્યૂન સિસ્ટમ મજબૂત થાય છે અને તમે ઘણી સીઝનલ બીમારીઓથી બચી શકો છો. તેના ઉપરાંત સફરજનમાં પોલીફેનોલ્સ અને વિટામીન સી પણ હોય છે જે તમને ઈમ્યુન સેલ્સને વધારે મજબૂત બનાવવામાં મદદ કરે છે જેથી તમે સ્વાસ્થ્ય સાથે જોડાયેલી સમસ્યાઓથી લડી શકો.
કબ્સ અને લિવર ડિટોક્સમાં ફાયદાકારક
પેટ સાથે જોડાયેલી સમસ્યાઓ સ્કિનની ઘણી મુશ્કેલીઓનું કારણ બની શકે છે. જેમ કે કબજીયાત. તો સવારે ખાલી પેટે સફરજનનો જ્યૂસ પીવાથી મેટાબોલિઝમ ઝડપી બને છે અને કબજીયાતની સમસ્યાથી બચી શકાય છે. બીજુ આ લિવરમાં જમા ગંદકીને પણ ડિટોક્સ કરે છે. તેનાથી તમારૂ લોહી સાફ થાય છે અને તેની ચમક તમે પોતાના ચહેરા પર જોઈ શકો છો.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
લોકસભા ચૂંટણી 2024 / 'વિરોધ કરે છે તે જ ભાજપ સાથે મળેલા' કોંગ્રેસે સસ્પેન્ડ કર્યા બાદ નિલેશ કુંભાણીએ વીડિયો જાહેર કર્યો
Lok Sabha Election 2024
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime