બ્રેકિંગ ન્યુઝ
જમ્મુ કાશ્મીરમાં ઈન્ડીયન એરફોર્સના કાફલા પર આતંકી હુમલો, ઘણા જવાનો ઘાયલ
લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા
એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી
લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ
લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા
રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા
ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી
કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી
રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે
લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી
Ronak
Last Updated: 06:43 PM, 30 September 2021
પંજાબ કોંગ્રેસમાં જે પણ ઉથલપથલ થઈ રહી ચે. તેને લઈને હવે તો કોંગ્રેસનાજ દિગ્ગજ નેતાઓ દ્વારા કોંગ્રેસ પર હુમલો કરવામાં આવી રહ્યો છે. પહેલા કપીલ સિબ્બલે રાહુલ ગાંધી પર હુમલો કર્યો હતો અને ત્યારબાદ હવે નટવર સિંહે રાહુલ ગાંધી પર હુમલો કર્યો છે. પૂર્વ વિદેશ મંત્રીએ કહ્યું કે કોંગ્રેસમાં હાલ કઈ પણ ઠીક નથી ચાલી રહ્યું.
#WATCH | "...(Present situation of Congress) It's not alright at all, there are three people responsible, one of them is Rahul Gandhi who doesn't even hold any designation, and he is calling the shots...," says Former External Affairs Minister Natwar Singh pic.twitter.com/S7QIei0L29
— ANI (@ANI) September 30, 2021
પાર્ટીમાં વર્કિગ કમિટીની મીટિંગ નથી થતી : નટવરસિંહ
સમગ્ર મામલે તેમણે ત્રણ લોકોને જવાબદાર ઠેરાવ્યા છે. જેમા એક રાહુલ ગાંધી છે. તેમણે કહ્યું કે ભલે રાહુલ ગાંધી પાસેો કોઈ પદ નથી. પરંતુ તેઓ બધા નિર્ણયો ખોટા લે છે. સાથેજ તેમણે કહ્યું કે હવે ન તો ક્યારેય વર્કિંગ કમિટીની મીટિંગ થાય છે. કે ન તો ક્યારેય રાષ્ટ્રીય કાર્યકારઓને બોલાવામાં આવે છે.
અમરિંદર સિંહને 52 વર્ષનો અનુભવ : નટવર સિંહ
વધુમાં નટવરસિંહે કહ્યું કે રાહુલ ગાંધીએ કેપ્ટન અમરિંદર સિંહને હટાવાનો નિર્ણય લીધો. પરંતુ તેમને 52 વર્ષનો લાંબો અનુભવ હતો. સાથેજ લીડરશીપને લઈને કીધું કે કોંગ્રેસે કેપ્ટનની જગ્યાએ સિદ્ધુને જવાબદારી આપી દીધી જે ક્યારેય પણ કોઈ પણ નિર્ણય લઈ શકે છે.
પહેલા કોંગ્રેસની હાલત આવી ક્યારેય નથી થઈ: નટવરસિંહ
નટવર સિંહે સિદ્ધુ વીશે કહ્યું કે એકવાર તેણે રાજ્યસભામાં રાજીનામું આપી દીધું હતું . બાદમાં ઉપરાષ્ટ્રપતિ હામિદ અંસારી સાથે મુલાકાત લીધી અને પુછ્યું કે શું હું ફરીથી શામેલ થઈ શકું? ગાંધી પરિવાર પર પ્રહાર કરતા તેમણે કહ્યું કે કોંગ્રેસની હાલત પહેલા એવી ક્યારેય નથી થઈ જેવી આજે થઈ છે. સાથેજ તેમણે કહ્યું હવે તો વર્કિગ કમિટીની બેઠ પણ નથી થતી.
અગાઉ કપીલ સિબ્બલે પાર્ટીના અધ્યક્ષ ચૂંટવાની વાત કરી હતી
ઉલ્લેખનીય છે કે પંજાબ કોગ્રેસનમાં જે ધમાસાણ ચાલી રહ્યું છે. તેને લઈને નટરવર સિંહે રાહુલ ગાંધી તેમજ પ્રિયંકા ગાંધી પર નિશાન સાધ્યું છે. આ પહેલી વખત બન્યું છે જ્યારે કોઈ સિનિયર નેતાએ રાહુલ ગાંધીનું નામ લઈને તેમની પર નિશાન સાંધ્યું છે. અગાઉ કપીલ શિબ્બલે પણ પંજાબની સ્થિતીને લઈને કહ્યું હતું કે હવે પાર્ટીમાં અધ્યક્ષની જલ્દી ચૂંટવામાં આવે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
Home Vastu Tips / ઘરમાં ધન નથી ટકતું! તો આ 8 કારણ છે જવાબદાર, વાસણ પહેલું, વૃદ્ધ છેલ્લા
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
Home Vastu Tips / ઘરમાં ધન નથી ટકતું! તો આ 8 કારણ છે જવાબદાર, વાસણ પહેલું, વૃદ્ધ છેલ્લા
સાબરકાંઠા પાર્સલ બ્લાસ્ટ / પાર્સલમાં જિલેટીન પેક કરીને મોકલ્યું હતું, ખોલવાં જતાં શરીરના ઉડ્યાં ફુરચેફુરચાં, પ્રેમસંબંધ ખુલ્યો