બ્રેકિંગ ન્યુઝ
કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ સંસદમાં કૃષિ કાયદાને સરખી સમજવા માટે સમય આપવામાં આવ્યો નહી અને હવે બેઠકો કરવામાં આવી રહી છે. સોનિયા ગાંધીએ કહ્યું કે કોંગ્રેસે પહેલાથી જ ત્રણેય કૃષિ કાયદાનો ફગાવી દીધા હતા. આ કાયદા MSPને લઇને ખાદ્ય સુરક્ષા ઉપર સવાલ ઉભા કરી રહ્યાં છે.
ADVERTISEMENT
કોંગ્રેસ પાર્ટીની CWCની આજરોજ દિલ્હી ખાતે પાર્ટીના મુખ્યાલયમાં બેઠક મળી છે. કોરોના મહામારીના કારણે CWCની ડિજીટલ બેઠક મળી રહી છે.
કોંગ્રેસની CWC બેઠકમાં રિપબ્લિક ટીવીના એડીટર અર્નબ ગોસ્વામીની કથિત વાયરલ વ્હોટસઅપ ચેટને લઇને રાષ્ટ્રીય સુરક્ષા સાથે પૂરી રીતે સમજૂતિ કરવામાં આવી છે. સરકારે આ મુદ્દે મૌન ધારણ કર્યું છે.
ADVERTISEMENT
સોનિયા ગાંધીએ અર્થવ્યવસ્થાને લઇને કેન્દ્ર સરકાર નિશાન સાધ્યું છે. સોનિયા ગાંધીએ કહ્યું કે સરકાર ખાનગીકરણને લઇને હડબડીમાં છે. કોરોના ટીકાકરણ પર કોંગ્રેસ અધ્યક્ષે કહ્યું કે આશા છે કે કોવિડ રસીકરણની પ્રક્રિયા જારી રાખવામાં આવે અને તેને પુરી કરવામાં આવે.
સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠકમાં મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં કોંગ્રેસ અધ્યક્ષપદ માટે ચૂંટણી મે મહિનામાં થશે, હાલ સોનિયા ગાંધી જ રહેશે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.