બ્રેકિંગ ન્યુઝ
ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ
સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ
રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો
અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ
લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા
T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં
Kishor
Last Updated: 08:50 PM, 9 February 2023
ગુજરાતમાં શિયાળો હવે વિદાય ભણી હોય તેમાં ઠંડીના પ્રમાણમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. આ ઉપરાંત બપોરના સમયગાળા દરમિયાન ગરમીનો પણ અહેસાર થતો હોય તેવી સ્થિતિ છે. ત્યાર હાડ થીજવતી ઠંડીનું પ્રમાણ ઓછું થતા શાળાનો સમય રાબેતા મુજબ કરવા નિર્ણય કરાયો છે. શિયાળાની ઋતુએ વિદાય લઈ રહી હોય તેવી સ્થિતિ હોવાથી શાળાનો સમય રાબેતા મુજબ કરવાનો ઉચ્ચ કક્ષાએથી આદેશ છૂટયા છે.
શિયાળામાં ઠંડીનું પ્રમાણ ઘટતા શાળાનો સમય રાબેતા મુજબ કરવાનો ગાંધીનગર જિલ્લા શિક્ષણાધિકારીએ આપ્યો આદેશ, શિયાળાને કારણે સવારની શાળામાં 30 મિનિટની અપાઇ હતી છૂટ#vtvgujarati #gujarat #schooltiming #winter pic.twitter.com/9TcMOv2u5K
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) February 9, 2023
આ અંગે ગાંધીનગર જિલ્લા શિક્ષણાધિકારીએ આદેશ જારી કર્યા છે. મહત્વનું છે કે તાજેતરમાં ઠંડીની કાતિલ લહેરને લઈને શિયાળાને કારણે સવારની શાળામાં 30 મિનિટની છૂટ આપવામાં આવી હતી. જેને હવે રાબેતા મૂજબ કરવામાં આવ્યો છે.આજે વહેલી સવારે અમદાવાદમાં ઠંડીની તીવ્રતામાં સહેજ વૃદ્ધિ થઈ છે.
હવામાન નિષ્ણાતોની આગાહી
રાજ્યમાં આ મહિનાના અંત સુધીમાં ઠંડીના વધતા-ઓછા ચમકારા અનુભવાશે તેવી હવામાન નિષ્ણાતોની આગાહી છે. કેટલાક હવામાન નિષ્ણાતોએ તો ઠંડીના નવા રાઉન્ડ ઉપરાંત કમોસમી વરસાદની પણ શક્યતા દર્શાવી છે. બીજા અર્થમાં આ વખતે શિયાળો લાંબા સમય સુધી રહેવાનો છે. સામાન્ય રીતે મહાશિવરાત્રી પછી ગરમીનો પારો ઊંચકાય છે. આગામી તા.18 ફેબ્રુઆરીએ મહાશિવરાત્રી છે, પરંતુ મહાશિવરાત્રીના પાવન પર્વ બાદ પણ ઠંડીની અસર રહે તેમ હવામાન વિભાગની આગાહી જોતાં લાગે છે.
બુધવારે નોંધાયું હતું આટલું તાપમાન
હવામાન ખાતાના આંકડા મુજબ બુધવારના રોજ અમદાવાદ સહિત રાજ્યના કુલ 11 શહેરોમાં મહત્તમ તાપમાન 33 ડિગ્રીને પાર અને અન્ય શહેરોમાં પણ પારો 32 ડિગ્રીને પાર પહોંચી ગયો છે. મહત્વનની વાત એ છે કે, 24 કલાકમાં મહત્તમ તાપમાનનો પારો ઉચકાયો છે. જ્યારે બીજી તરફ લધુત્તમ તાપમાનનો પારો સામાન્ય ગગડ્યો છે. બુધવારે અમદાવાદમાં લઘુત્તમ તાપમાન 16.2 ડિગ્રી નોંધાયું હતું.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime
ટેકનોલોજી / વોટ્સએપ સાથે આવું થશે તો તરત થઈ જશે બંધ, કોઈનું નહીં ચાલે, કંપનીએ આપી મોટી ધમકી
WhatsApp Account ban
IPL 2024 / ઈશાન કિશન પર BCCIની કાર્યવાહી, IPL આચાર સંહિતાનું ઉલ્લંઘન કરવા બદલ મળી સજા
Mumbai Indians
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime
ટેકનોલોજી / વોટ્સએપ સાથે આવું થશે તો તરત થઈ જશે બંધ, કોઈનું નહીં ચાલે, કંપનીએ આપી મોટી ધમકી
WhatsApp Account ban
IPL 2024 / ઈશાન કિશન પર BCCIની કાર્યવાહી, IPL આચાર સંહિતાનું ઉલ્લંઘન કરવા બદલ મળી સજા
Mumbai Indians
ટિપ્પણી / 'ઘમાસાણ શાનું હતું', સી.આર.પાટીલે ભાજપના કાર્યકરોને આપી કડક ચેતવણી, સાબરકાંઠાનો મુદ્દો
Election 2024