બ્રેકિંગ ન્યુઝ
સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો
ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ
ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર
આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
VTV / વિશ્વ / canada pm justin trudeau confirms his presence in g20 summit but expresses disappointment as Ukraine is not invited
Vaidehi
Last Updated: 11:21 AM, 6 September 2023
G20 Summit Delhi: કેનેડાનાં પ્રધાનમંત્રી જસ્ટિન ટ્રૂડો ભારતમાં થનારા G20 સમ્મેલનમાં શામેલ થવા જઈ રહ્યાં છે. પરંતુ તેમણે યૂક્રેનને આ સમિટનાં શામેલ ન કરવા બાબત પર નારાજગી વ્યક્ત કરી છે. હાલમાં જ યૂક્રેની રાષ્ટ્રપતિ વલોડિમિર જેલેંસ્કીની સાથે ટેલીફોન પરની વાતચીતમાં ટ્રૂડોએ એ સુનિશ્ચિત કરવાનો વાયદો કર્યો હતો કે સમિટમાં કીવની ચિંતાઓ પર યોગ્ય ધ્યાન દેવામાં આવશે.
Disappointed Ukraine not included at G20, will speak strongly for you, Canada Prime Minister Trudeau tells Ukraine Prez Zelenskyy in a conversation
— Sidhant Sibal (@sidhant) August 27, 2023
Source: Justin Trudeau's Insta account pic.twitter.com/qIjFN7qDSY
'અમે તમારા માટે દ્રઢતાથી વાત કરશું'
ટ્રૂડોએ જેલેંસ્કીને કહ્યું કે,' હું G20 સમિટમાં જોડાઈશ પરંતુ મને નિરાશા છે કે તમને સમિટમાં શામેલ નથી કરવામાં આવી રહ્યું. પણ અમે તમારા માટે દ્રઢતાથી વાત કરશું. અમે એ સુનિશ્ચિત કરવાનું ચાલુ રાખશું કે દુનિયા તમારી સાથે ઊભી રહે. યૂક્રેન પણ કેનેડા સમાન જ છે.'
'તમારી સાથે વાતચીત કરવા માટે ઉત્સુક છું'
કેનેડાનાં PM ટ્રૂડોએ રાષ્ટ્રપતિ જેલેંસ્કીને કહ્યું હતું કે,' હું ટૂંક જ સમયમાં તમારી સાથે વાતચીત કરવા માટે ઉત્સુક છું. કેનેડાનાં PMએ આ ટિપ્પણી ભારતનાં વિદેશમંત્રી એસ.જયશંકરનાં એ નિવેદન બાદ કરી હતી જેમાં તેમણે કહ્યું હતું કે 9 અન્ય નિરીક્ષક દેશોને આમંત્રણ હોવા છતાં યૂક્રેનને નિરીક્ષક રાષ્ટ્ર તરીકે સમિટમાં આમંત્રિત કરવામાં નહીં આવે.
આંતરરાષ્ટ્રીય સર્કિટમાં યૂક્રેનને નેતાઓનું સમર્થન
G20 માટે આમંત્રણ ન આપ્યા હોવા બાદ જેલેંસ્કીને આંતરરાષ્ટ્રીય સર્કિટમાં અનેક નેતાઓનું સમર્થન મળ્યું. જો કે ભારતનાં વિદેશમંત્રી જયશંકરે યૂક્રેનનાં બહિષ્કાર મુદે બચાવ કરતાં કહ્યું કે,' જી20 મુખ્યરૂપે આર્થિક મંચ છે, સંઘર્ષ - સમાધાનનું મંચ નહીં.'
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
લોકસભા ચૂંટણી 2024 / 'વિરોધ કરે છે તે જ ભાજપ સાથે મળેલા' કોંગ્રેસે સસ્પેન્ડ કર્યા બાદ નિલેશ કુંભાણીએ વીડિયો જાહેર કર્યો
Lok Sabha Election 2024
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime