બ્રેકિંગ ન્યુઝ
સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો
ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ
ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર
આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
Manisha Jogi
Last Updated: 05:59 PM, 13 October 2023
હાલની મોડર્ન અને ખરાબ લાઈફસ્ટાઈલમાં ફિટ અને હેલ્ધી રહેવું તે ખૂબ જ મોટી ચેલેન્જ છે. નાની ઉંમરે લોકો હાર્ટ એટેક, હ્રદય રોગ અને સ્ટ્રોકનો શિકાર બની રહ્યા છે. આ પ્રકારની પરિસ્થિતિ ના સર્જાય તે માટે પોષકતત્ત્વોથી ભરપૂર ભોજનનું સેવન કરવું જોઈએ. અનેક લોકો ફિટ અને હેલ્ધી રહેવા માટે અનેક પ્રકારના ડાયટ પ્લાન ફોલો કરે છે. બ્લડ ગૃપ અનુસાર ડાયટ પ્લાન ફોલો કરવાથી અનેક પ્રકારની ગંભીર બિમારીઓથી બચી શકાય છે. રિસર્ચ અનુસાર બ્લડ ગૃપ પ્રમાટે ભોજન કરવાથી શરીરમાં આખો દિવસ એનર્જી રહે છે તથા અનેક પ્રકારની બિમારીઓથી રાહત મળે છે.
બ્લડ ગૃપ ડાયટ શું છે?
બ્લડમાં મેટાબોલિક રિએક્શન હોય છે. ભોજનમાં પ્રોટીન હોય છે અને બ્લડમાં એંટીજન હોય છે. બ્લડ ગૃપ અનુસાર ભોજન કરવાથી શરીરને અનેક પ્રકારના લાભ થાય છે.
બ્લડ ગૃપ અનુસાર ડાયટ
A બ્લડ ગૃપ-
A બ્લડ ગૃપના લોકોની ઈમ્યુનિટી ખૂબ જ સેંસિટીવ હોય છે. આ કારણોસર તેમણે કાર્બ્સયુક્ત ફૂડનું સમજી વિચારીને સેવન કરવું જોઈએ, લો કેલરી વાળું ભોજન કરવું જોઈએ. A બ્લડ ગૃપના લોકોએ ડાયટમાં ચોખા, મગફળી, સોયા ફૂડ, કિશમિશ, આદુ અને રાઈ શામેલ કરવા જોઈએ.
B બ્લડ ગૃપ-
B બ્લડ ગૃપના લોકોએ બેલેન્સ ડાયટ ફોલો કરવી જોઈએ. ડાયટમાં શાકભાજી, ફિશ, કાર્બ્સ, દૂધ અને દહીં શામેલ કરવા જોઈએ. પ્રોટીનયુક્ત ભોજન કરવું જોઈએ અને જંક ફૂડ, મગફળી, મસૂરનું ઓછી માત્રામાં સેવન કરવું જોઈએ.
AB બ્લડ ગૃપ-
AB બ્લડ ગૃપના લોકોએ હેલ્ધી અને ફિટ રહેવા માટે માંસ માંછલી, શાકભાજી, દૂધથી બનેલ પ્રોડક્ટનું સેવન કરવું જોઈએ. હેલ્ધી રહેવા માટે પ્રોટીનથી ભરપૂર ડાયટ લેવી જોઈએ. ડાયટમાં લાલ મટન, મકાઈ અને હેવી ફૂડ્સ શામેલ ના કરવા.
O બ્લડ ગૃપ-
O બ્લડ ગૃપના લોકોને એલર્જી, તાવ અને એગ્ઝિમા જેવી ગંભીર બિમારીઓનું જોખમ રહે છે. આ કારણોસર O બ્લડ ગૃપના લોકોએ પ્રોટીનયુક્ત ફૂડ, અનાજ અને બીન્સનું સેવન ના કરવું જોઈએ.
(Disclaimer: આરોગ્ય અને સુખાકારી હેઠળ પ્રકાશિત સામગ્રી સામાન્ય જાણકારી ઉપલબ્ધ કરાવે છે. અહીં પ્રકાશિત લેખ તબીબ, વૈદ્ય, નિષ્ણાત અને રિસર્ચ આધારિત નિષ્કર્ષ પર છે. તમામ નિર્દેશોનું પાલન કરી વાંચકોની જાગૃતિ વધારવાના હેતુથી આ સામગ્રી તૈયાર કરાઈ છે. આ લેખ કોઈ પણ રીતે યોગ્ય ઉપચારનો વિકલ્પ નથી, વધુ જાણકારી માટે હંમેશા નિષ્ણાત કે આપના ચિકિત્સકની સલાહ લેવી. vtvgujarati.com આ જાણકારી માટે જવાબદારીનો દાવો કરતું નથી.)
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
લોકસભા ચૂંટણી 2024 / 'વિરોધ કરે છે તે જ ભાજપ સાથે મળેલા' કોંગ્રેસે સસ્પેન્ડ કર્યા બાદ નિલેશ કુંભાણીએ વીડિયો જાહેર કર્યો
Lok Sabha Election 2024
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime