બ્રેકિંગ ન્યુઝ
જમ્મુ કાશ્મીરમાં ઈન્ડીયન એરફોર્સના કાફલા પર આતંકી હુમલો, ઘણા જવાનો ઘાયલ
લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા
એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી
લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ
લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા
રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા
ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી
કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી
રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે
લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી
Dharmishtha
Last Updated: 10:14 AM, 5 March 2020
ઉદ્યોગપતિઓને હવે નહીં જવુ પડે જેલ
મુખ્ય ઉદ્દેશ એ છે કે અનેક પ્રકારના ડિફોલ્ટરોની ઘટનામાં ઉદ્યોગપતિઓને ઉદ્દેશથી ગુનાહિત કાર્યવાહીથી મુક્તિ આપવાનો છે. જેથી સરકાર માટે કોર્પોરેટમાં વિશ્વાસ વધારે મજબૂત બને. 35 પ્રકારના ટેક્નિકલ ડિફોલ્ટરોની ઘટનામાં ગુનાહિત કાર્યવાહીથી રાહત સાથે ઘણા કેસમાં જેલમાં જવાની જોગવાઈને રદ કરવાનો પ્રસ્તાવ છે.
દર વર્ષે તેમની આવકનો 2% CSR હેઠળ ખર્ચ કરવો ફરજિયાત
નાણાં પ્રધાન નિર્મલા સીતારામને કહ્યું કે, કાયદાને અનુસરનારા ઉદ્યોગપતિઓને રાહત આપવા માટે આ સુધારા કરવામાં આવી રહ્યા છે. તેમણે માહિતી આપી કે કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલીટી (CSR) ના કિસ્સામાં પણ કંપનીઓને રાહત આપવામાં આવશે. તેમણે જણાવ્યુ હતુ કે જે કંપનીઓએ CSR હેઠળ 50 લાખ કે તેથી ઓછા ખર્ચ કરવા પડશે તેઓને CSR સમિતિની સ્થાપના કરવાની જરૂર રહેશે નહીં. બીજી બાજુ, જો કોઈ કંપની નાણાકીય વર્ષમાં તેની આવકના 2 ટકાથી વધુનો ખર્ચ CSR હેઠળ કરે છે, તો પછી તે આવતા વર્ષે 2 ટકાથી વધુ રકમનો સમાવેશ કરી શકે છે. CSR હેઠળ આવતા કંપનીઓ માટે દર વર્ષે તેમની આવકનો 2% CSR હેઠળ ખર્ચ કરવો ફરજિયાત રહેશે.
વિદેશી મૂડી ભારતમાં લાવવાની પણ મંજૂરી મળશે
ભારતીય કંપનીઓને હવે વિદેશી બજારમાં યાદીબદ્ધ થઈ શકે છે. બુધવારે કેબિનેટના નિર્ણયથી વિદેશી બજારમાં ભારતીય કંપનીઓની યાદીબદ્ધ કરવાના પ્રસ્તાવને પણ મંજૂરી આપવામાં આવી છે. કંપની કાયદામાં નવી જોગવાઈ હેઠળ આ શક્ય બનશે. આ જોગવાઈ અંતર્ગત ભારતીય બજારમાં લિસ્ટેડ અને અન લિસ્ટેડ બંને કંપનીઓને વિદેશી બજારમાં પ્રવેશવાની તક મળશે. સરકારનું કહેવું છે કે આ નિર્ણયથી ભારતીય કંપનીઓને વિદેશી બજારમાં તેમનો વ્યવસાય વધારવાની સાથે સાથે વિદેશી મૂડી ભારતમાં લાવવાની પણ મંજૂરી મળશે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
Home Vastu Tips / ઘરમાં ધન નથી ટકતું! તો આ 8 કારણ છે જવાબદાર, વાસણ પહેલું, વૃદ્ધ છેલ્લા
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
Home Vastu Tips / ઘરમાં ધન નથી ટકતું! તો આ 8 કારણ છે જવાબદાર, વાસણ પહેલું, વૃદ્ધ છેલ્લા
સાબરકાંઠા પાર્સલ બ્લાસ્ટ / પાર્સલમાં જિલેટીન પેક કરીને મોકલ્યું હતું, ખોલવાં જતાં શરીરના ઉડ્યાં ફુરચેફુરચાં, પ્રેમસંબંધ ખુલ્યો