બ્રેકિંગ ન્યુઝ
લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા
એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી
લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ
લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા
રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા
ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી
કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી
રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે
લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી
લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી
VTV / bihar buxar ashwani kumar chaubey was attacked by farmers
Vaidehi
Last Updated: 07:00 PM, 12 January 2023
બિહારનાં બક્સરમાં કેન્દ્રીય રાજ્યમંત્રી અશ્વિની કુમાર ચૌબેને લોકોનાં ગુસ્સાનો સામનો કરવો પડ્યો હતો. આ દરમિયાન તેમના ટોળા પર રોષે ભરાયેલા લોકોએ પથ્થરમારો કર્યો. એટલું જ નહીં પરંતુ તેમના વિરોધમાં નારેબાજી પણ કરી. અશ્વિની ચૌબે મુર્દાબાદનાં નારાઓ પણ સાંભળવા મળ્યાં હતાં.
સુરક્ષાકર્મીઓએ તેમને ટોળામાંથી બહાર કાઢ્યાં
બક્સક ચૌસાનાં બનારપુરમાં પહોંચેલા કેન્દ્રીય મંત્રી અશ્વિની ચૌબે પર પથ્થરમારો કરવામાં આવ્યો ત્યારે લોકોએ તેમને ચારેય બાજુથી ઘેરી લીધાં હતાં. આવા સમયે સુરક્ષાકર્મીઓએ ટોળામાંથી અશ્વિની ચૌબેને સુરક્ષિત બહાર કાઢ્યા હતાં.
Buxar, Bihar | CM & Deputy CM are saying that they don't know about lathi-charge incident on farmers (in Buxar). Then who's running the govt?- A ghost or press? We'll not keep quiet until farmers get justice. Police personnel involved in it should be sacked: MoS Ashwini Choubey pic.twitter.com/K1YmXZqLRL
— ANI (@ANI) January 12, 2023
ખેડૂતો રોષે ભરાયા
કેન્દ્રીય મંત્રી અને બક્સરનાં સાંસદ અશ્વિની ચૌબે થર્મલ પાવર પ્લાન્ટ પર લગાવેલ આગ બાદ આજે ખેડૂતોથી વાતચીત કરવા માટે બનારપૂર ગામમાં પહોંચ્યાં હતાં. તેમણે થોડીવાર સુધી શાંતિથી લોકો સાથે વાતચીત પણ કરી, પરંતુ ત્યારબાદ તેમના પર આક્રોશિત ભીડ ઊમટી પડી .
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
Home Vastu Tips / ઘરમાં ધન નથી ટકતું! તો આ 8 કારણ છે જવાબદાર, વાસણ પહેલું, વૃદ્ધ છેલ્લા
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
Home Vastu Tips / ઘરમાં ધન નથી ટકતું! તો આ 8 કારણ છે જવાબદાર, વાસણ પહેલું, વૃદ્ધ છેલ્લા
સાબરકાંઠા પાર્સલ બ્લાસ્ટ / પાર્સલમાં જિલેટીન પેક કરીને મોકલ્યું હતું, ખોલવાં જતાં શરીરના ઉડ્યાં ફુરચેફુરચાં, પ્રેમસંબંધ ખુલ્યો