બ્રેકિંગ ન્યુઝ
અમદાવાદમાં MD ડ્રગ્સ સાથે એક મહિલા સહિત બે ઝડપાયા, LCBએ 2.53 લાખનું MD ડ્રગ્સ ઝડપી પાડ્યું
રાજ્યના કેટલાક જિલ્લાઓમાં હીટવેવની આગાહી, કચ્છ,દીવ,પોરબંદર,ભાવનગર અને વલસાડમાં હીટવેવની આગાહી, 42 ડિગ્રી તાપમાન સાથે રાજકોટ રાજ્યનું સૌથી ગરમ શહેર
પ્રધાનમંત્રી મોદી આજથી 2 દિવસ માટે ગુજરાત પ્રવાસે, 2 દિવસમાં 6 જનસભા સંબોધશે
ટીવી શો 'અનુપમા'ની અભિનેત્રી રૂપાલી ગાંગુલી ભાજપમાં જોડાઈ, તાજેતરમાં જ કર્યા હતા PM મોદીના વખાણ
ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ
સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ
રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો
અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ
લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા
T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં
VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / benefits of eating fig in the morning
Khyati
Last Updated: 03:31 PM, 28 November 2023
શરીરમાં હાડકા મજબૂત રાખવા માટે કેલ્શિયમ મહત્વનો ભાગ ભજવે છે. આ માટે તમારે ડાયટમાં ખાસ ધ્યાન રાખવાની જરુર છે. કારણ કે ભોજનમાંથી આપણને કેલ્શિયમ મળી રહે છે. દૂધમાંથી કેલ્શિયમ મળે છે તેતો આપણે જાણીએ જ છીએ પરંતુ અંજીરમાંથી પણ કેલ્શિયમ મળે છે. ખરેખરમાં અંજીરમાં એન્ટી-ઓક્સીડેન્ટની માત્રા ઘણી વધારે હોવાથી રોગપ્રતિકારક શક્તિ વધારવાનું પણ કામ કરે છે. અંજીરમાં વિટામિન્સ અને મિનરલ પણ મળી આવે છે. આથી હડકાં મજબૂત કરવા માટે અંજીર ખાવુ જરુરી છે. ત્યારે આવો જાણીએ અંજીરનું સેવન કેવી રીતે કરવું.
પલાળેલા અંજીર ખાઓ
અંજીરને પલાળીને ખાવાથી ખૂબ ફાયદો મળે છે. જે લોકો એકલા અંજીર ખાવાનું પસંદ કરે છે તેઓ તેને પલાળીને ખાય તો વધુ અસર કરે છે. હાડકાંને મજબૂત કરવાનો આ શ્રેષ્ઠ ઉપાય છે.
હાડકા થશે મજબૂત
સૌથી પહેલા તો પલાળેલા અંજીર હાડકાંને મજબૂત કરવામાં ખૂબ જ ફાયદાકારક છે. એટલે કે એવા લોકો જેમના હાડકા સમય પહેલા નબળા થઈ રહ્યા છે તેઓ તેનું સેવન કરી શકે છે.
હૃદય માટે ફાયદારુપ
આ સાથે પલાળેલા અંજીર પણ હૃદય માટે ખૂબ જ ફાયદાકારક છે. અંજીર ખાવાથી શરીરમાં ખરાબ કોલેસ્ટ્રોલનું સ્તર સંતુલિત થાય છે, જે હાર્ટ એટેકનું જોખમ પણ ઘટાડે છે.
પાચનની સમસ્યાઓ દૂર થાય છે
અંજીરથી પાચન તંત્રની સમસ્યાઓ પણ દૂર થાય છે. અંજીરમાં ફાઈબરનું પ્રમાણ વધુ હોય છે. તેથી તે પેટ સંબંધિત કોઈપણ પ્રકારની સમસ્યાને દૂર કરે છે.
લોહીની ઉણપ ઘટાડે છે
જે લોકોના શરીરમાં લોહીની ઉણપ હોય તેમણે તેનું સેવન કરવું જોઈએ. તેનાથી શરીરમાં એનિમિયાની ઉણપ દૂર થાય છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
રાશિ / 1 વર્ષ બાદ બન્યો ગજકેસરી યોગ! આ 3 રાશિના લોકોને મળશે દુનિયાના એશો આરામ
Laxmi Narayan Yog
લોકસભા ચૂંટણી 2024 / 'આ વખતે બાપુ બચ્યાં હતા, તો...', પરેશ ધાનાણીના વિવાદિત નિવેદન પર CR પાટીલે કહ્યું 'ગુજરાતમાં હાર દેખાઇ રહી છે એટલે...'
Rajkot Lok Sabha seat
સ્પોર્ટ્સ / 'મેચ જલ્દી ખતમ કરો; બાળક આવવાનું છે', આખરે કેમ લાઇવ મેચમાં સાક્ષી ધોનીએ CSKને કરી આવી અપીલ
સ્પોર્ટ્સ ન્યુઝ
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
રાશિ / 1 વર્ષ બાદ બન્યો ગજકેસરી યોગ! આ 3 રાશિના લોકોને મળશે દુનિયાના એશો આરામ
Laxmi Narayan Yog
લોકસભા ચૂંટણી 2024 / 'આ વખતે બાપુ બચ્યાં હતા, તો...', પરેશ ધાનાણીના વિવાદિત નિવેદન પર CR પાટીલે કહ્યું 'ગુજરાતમાં હાર દેખાઇ રહી છે એટલે...'
Rajkot Lok Sabha seat
સ્પોર્ટ્સ / 'મેચ જલ્દી ખતમ કરો; બાળક આવવાનું છે', આખરે કેમ લાઇવ મેચમાં સાક્ષી ધોનીએ CSKને કરી આવી અપીલ
સ્પોર્ટ્સ ન્યુઝ
આયુષ્યમાન ભવ / વૈજ્ઞાનિકોની સોનેરી સલાહ: 100 વર્ષ જીવવું હોય તો દરરોજ સવારે ઉઠી કરો આ 2 કામ
Workplace Health Tips