બ્રેકિંગ ન્યુઝ

logo
logo

અમદાવાદમાં MD ડ્રગ્સ સાથે એક મહિલા સહિત બે ઝડપાયા, LCBએ 2.53 લાખનું MD ડ્રગ્સ ઝડપી પાડ્યું

logo

રાજ્યના કેટલાક જિલ્લાઓમાં હીટવેવની આગાહી, કચ્છ,દીવ,પોરબંદર,ભાવનગર અને વલસાડમાં હીટવેવની આગાહી, 42 ડિગ્રી તાપમાન સાથે રાજકોટ રાજ્યનું સૌથી ગરમ શહેર

logo

પ્રધાનમંત્રી મોદી આજથી 2 દિવસ માટે ગુજરાત પ્રવાસે, 2 દિવસમાં 6 જનસભા સંબોધશે

logo

ટીવી શો 'અનુપમા'ની અભિનેત્રી રૂપાલી ગાંગુલી ભાજપમાં જોડાઈ, તાજેતરમાં જ કર્યા હતા PM મોદીના વખાણ

logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / benefits of eating fig in the morning

હેલ્થ ટિપ્સ / હાડકાંને મજબૂત કરવાનો એકમાત્ર સરળ ઉપાય, જાણો કેવી રીતે ખાશો અંજીર

Khyati

Last Updated: 03:31 PM, 28 November 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

શરીર માટે દરેક પ્રકારના વિટામિન્સ જરુરી. ત્યારે કેલ્શિયમની ઉણપ દૂર કરવા માટે સરળ ઉપાય છે અંજીર ખાવા.

  • હાડકા મજબૂત કરવાનો ઉપાય
  • અંજીર ખાવાના છે અનેક ફાયદા
  • પલાળેલા અંજીર ખાવા લાભદાયી

શરીરમાં હાડકા મજબૂત રાખવા માટે કેલ્શિયમ મહત્વનો ભાગ ભજવે છે. આ માટે તમારે ડાયટમાં ખાસ ધ્યાન રાખવાની જરુર છે. કારણ કે ભોજનમાંથી આપણને કેલ્શિયમ મળી રહે છે. દૂધમાંથી કેલ્શિયમ મળે છે તેતો આપણે જાણીએ જ છીએ પરંતુ અંજીરમાંથી પણ કેલ્શિયમ મળે છે. ખરેખરમાં અંજીરમાં એન્ટી-ઓક્સીડેન્ટની માત્રા ઘણી વધારે હોવાથી રોગપ્રતિકારક શક્તિ વધારવાનું પણ કામ કરે છે. અંજીરમાં વિટામિન્સ અને મિનરલ પણ મળી આવે છે. આથી હડકાં મજબૂત કરવા માટે અંજીર ખાવુ જરુરી છે. ત્યારે આવો જાણીએ અંજીરનું સેવન કેવી રીતે કરવું.

પલાળેલા અંજીર ખાઓ 

અંજીરને પલાળીને ખાવાથી ખૂબ ફાયદો મળે છે. જે લોકો એકલા અંજીર ખાવાનું પસંદ કરે છે તેઓ તેને પલાળીને ખાય તો વધુ અસર કરે છે. હાડકાંને મજબૂત કરવાનો આ શ્રેષ્ઠ ઉપાય છે.

હાડકા થશે મજબૂત 

સૌથી પહેલા તો પલાળેલા અંજીર હાડકાંને મજબૂત કરવામાં ખૂબ જ ફાયદાકારક છે. એટલે કે એવા લોકો જેમના હાડકા સમય પહેલા નબળા થઈ રહ્યા છે તેઓ તેનું સેવન કરી શકે છે.

હૃદય માટે ફાયદારુપ

આ સાથે પલાળેલા અંજીર પણ  હૃદય માટે ખૂબ જ ફાયદાકારક છે. અંજીર ખાવાથી શરીરમાં ખરાબ કોલેસ્ટ્રોલનું સ્તર સંતુલિત થાય છે, જે હાર્ટ એટેકનું જોખમ પણ ઘટાડે છે.

પાચનની સમસ્યાઓ દૂર થાય છે

અંજીરથી પાચન તંત્રની સમસ્યાઓ પણ દૂર થાય છે. અંજીરમાં ફાઈબરનું પ્રમાણ વધુ હોય છે. તેથી  તે પેટ સંબંધિત કોઈપણ પ્રકારની સમસ્યાને દૂર કરે છે.

લોહીની ઉણપ ઘટાડે છે 

જે લોકોના શરીરમાં લોહીની ઉણપ હોય તેમણે તેનું સેવન કરવું જોઈએ. તેનાથી શરીરમાં એનિમિયાની ઉણપ દૂર થાય છે.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ