બ્રેકિંગ ન્યુઝ
સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો
ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ
ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર
આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
VTV / સ્પોર્ટસ / Cricket / bcci offers to extend rahul dravids stint as head coach not confirmed whether he has accepted offer team india
Arohi
Last Updated: 09:11 AM, 29 November 2023
ટીમ ઈન્ડિયા હાલ ઓસ્ટ્રેલિયા સામે 5 મેચોની ટી20 સીરિઝ રમી રહી છે. સીરિઝથી સીનિયર ખેલાડીઓ અને કોચ રાહુલ દ્રવિડને બ્રેક આપવામાં આવ્યો છે. દ્રવિડનો કાર્યકાળ વર્લ્ડ કપ 2023 બાદ પૂર્ણ થઈ ચુક્યો છે. વર્લ્ડ કપના ફાઈનલમાં ટીમ ઈન્ડિયાને ઓસ્ટ્રેલિયા સામે હાર મળી હતી.
હવે ખબર સામે આવી રહી છે કે બીસીસીઆઈએ દ્રવિડને કોચ માટે ફરી ઓફર આપી છે. જો તે આને સ્વીકાર કરે છે તો તેમનો કાર્યકાળ વધી શકે છે. આવતા મહિને ટીમ ઈન્ડિયાને સાઉથ આફ્રીકાનો પ્રવાસ કરવાનો છે. પ્રવાસ પર ટીમને 3 ટી20, 3 વનડે અને 2 ટેસ્ટ રમવાની છે. જૂન 2024માં ટી20 વર્લ્ડ કપ પણ થશે.
દ્રવિડનો કાર્યકાળ વધારવા પર ચર્ચા
પૂર્વ ભારતીય કેપ્ટન રાહુલ દ્રવિડને ટી20 વર્લ્ડ કપ 2021 બાદ રવિ શાસ્ત્રીની જગ્યા પર ટીમ ઈન્ડિયાના નવા કોચ બનાવવામાં આવ્યા હતા. તેમના કાર્યકાળમાં ટીમે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ અને વનડે વર્લ્ડ કપના ફાઈનલમાં જગ્યા બનાવી. બન્ને ટૂર્નામેન્ટના ફાઈનલમાં ભારતીય ટીમને જોકે ઓસ્ટ્રેલિયા પાસેથી હાર મળી.
એક રિપોર્ટ અનુસાર ગયા અઠવાડિયે બીસીસીઆઈએ રાહુલ દ્રવિડ પાસે કોચ તરીકે કાર્યકાળ વધારવાને લઈને ચર્ચા કરી છે. જોકે અત્યાર સુધી તેમની તરફથી કોઈ જવાબ નથી આવ્યો. ઓસ્ટ્રેલિયાના સામે રમાવવા જઈ રહેલી સીરિઝની વાત કરવામાં આવે તો કોચની જવાબદારી વીવીએસ લક્ષ્મણને મળેલી છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
લોકસભા ચૂંટણી 2024 / 'વિરોધ કરે છે તે જ ભાજપ સાથે મળેલા' કોંગ્રેસે સસ્પેન્ડ કર્યા બાદ નિલેશ કુંભાણીએ વીડિયો જાહેર કર્યો
Lok Sabha Election 2024
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime