બ્રેકિંગ ન્યુઝ
સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો
ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ
ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર
આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
Arohi
Last Updated: 02:57 PM, 26 June 2023
આ અઠવાડિયે પાંચ બેંક હોલિડે છે. આ બેંક હોલિડેમાંથી એક દિવસ રવિવાર આવશે. જ્યારે બાકી ચાર સ્ટેટ સ્પેસિફિક હોલિડે રહેશે. ત્રિપુરામાં આજે ખર્ચી પુજાના કારણે બધી બેંક બંધ રહેશે. ખયેરપુરના પ્રતિષ્ઠિત ચૌદ દેવતાઓના મંદિરમાં રવિવારે ઔતિહાસિક 'ખર્ચી પૂજા' શરૂ થઈ. 28 જૂને ઈદ ઉલ અઝહાના અવસર પર કેરળ, મહારાષ્ટ્ર અને જમ્મુ-કાશ્મીરમાં બેંક બંધ રહેશે.
ઈદ-અલ-અધા એટલે બલિદાનનો પર્વ, દુનિયાભરના મુસલમાનો દ્વારા ત્રણથી ચાર દિવસ સુધી ઉજવવામાં આવે છે. આવો તમને પણ જણાવીએ કે આખરે આ સપ્તાહે કયા દિવસે અને કયા કયા રાજ્યોમાં બેંક બંધ રહેવાના છે.
કઈ તારીખે ક્યાં બંધ રહેશે બેંક
ભારતીય રિઝર્વ બેંકે બેંક હોલિડેને ત્રણ કેટેગરીમાં ડિવાઈડ કરી છે. જેમાં નિગોશિએબલ ઈન્સ્ટ્રૂમેન્ટ્સ એક્ટ હેઠળ હોલિડે, પરક્રામ્ય લેખિત અધિનિયમ અને વાસ્તવિક સમયનું સેટલમેન્ટ રજાઓ અને બેંક એકાઉન્ટ બંધ કરવાની રજાઓનો સમાવેશ થાય છે.
જૂન 2023માં બેંકની રજાઓ
ભારતીય રિઝર્વ બેંકના હોલિડે કેલેન્ડર અનુસાર આ મહિને બેંક ફરી બંધ રહેશે. જેમાં બીજા અને ચોથા શનિવારે સાથે સાથે રવિવાર પણ શામેલ છે.
જુલાઈ 2023માં બેંકોની રજાઓ
આ વર્ષે જુલાઈમાં સાર્વજનિક અને ખાનગી ક્ષેત્રની બેંક 15 દિવસ બંધ રહેશે. વીકેન્ડ ઉપરાંત, મુહર્રમ, ગુરૂ હરગોવિંદજીના જન્મદિવસે, આશુરા અને કેર પૂજા જેવા અવસરો પર બેંક બંધ રહેશે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
લોકસભા ચૂંટણી 2024 / 'વિરોધ કરે છે તે જ ભાજપ સાથે મળેલા' કોંગ્રેસે સસ્પેન્ડ કર્યા બાદ નિલેશ કુંભાણીએ વીડિયો જાહેર કર્યો
Lok Sabha Election 2024
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime