બ્રેકિંગ ન્યુઝ
VTV / ધર્મ / Politics / ayodhya ram mandir bhoomipujan invitation card iqbal ansari rss chief mohan bagwat
Last Updated: 02:40 PM, 4 August 2020
ADVERTISEMENT

શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના અધ્યક્ષ મહંત નૃત્ય ગોપાલ દાસ તરફથી આમંત્રણ લખવામાં આવ્યું છે. કાર્યક્રમમાં ભૂમિ પૂજન અને કાર્ય પ્રારંભ નરેન્દ્ર મોદીના કર કમલો દ્વારા થશે. વિશેષ અતિથિ તરીકે આરએસએસના પ્રમુખ મોહન ભાગવત શોભા વધારશે.
ADVERTISEMENT

કાર્યક્રમમાં ઉત્તર પ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલ અને મુખ્યમંત્રી યોદી આદિત્યનાથ પણ હાજર રહેશે. ઉલ્લેખનીય છે કે આ ક્રાર્યક્રમમાં ભૂમિ પૂજન 5 ઓગસ્ટન બપોરે 12.30 વાગે કેટલાક સિલેક્ટેડ લોકોની હાજરીમાં કરવામાં આવશે.
ADVERTISEMENT

નોંધનીય છે કે આ કાર્યક્રમમાં ઈકબાલ અંસારીને પણ આમંત્રણ મોકલવામાં આવ્યું છે. તેમણે કહ્યું છે કે તેઓ ચોક્કસથી હાજરી આપશે. તેમને આ આમંત્રણ શ્રીરામની મરજીથી મળ્યું છે. અયોધ્યામાં ગંગા- જમુનાના સંસ્કાર યથાવત છે. હું હમેંશા મઠ - મંદિરોમાં જતો રહેતો હોવ છું. કાર્ડ મળ્યુ છે જેથી ચોક્કસ જઈશ. ઈકબાલ અંસારી પીએમ મોદીને રામ ચરિત માનસ અને રામનામાં ભેટ કરશે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.