PHOTOS / રામ મંદિર ભૂમિ પૂજનનું કાર્ડ પહેલીવાર આવ્યું સામે, PM મોદી ઉપરાંત વધું એક મહાનુભાવ છે વિશેષ અતિથિ

ayodhya ram mandir bhoomipujan invitation card iqbal ansari rss chief mohan bagwat

અયોધ્યામાં રામ મંદિરના ભૂમિ પૂજનનું આમંત્રણ પત્ર સામે આવ્યું છે. જેમાં પક્ષકાર ઈકબાલ અંસારીને પણ આમંત્રણ મોકલવામાં આવ્યું છે. જ્યારે બપોરે 5 વાગે પીએમ મોદી પૂજનમાં હાજરી આપશે. આ કાર્યક્રમમાં પીએમ મોદી સહિત આરએસએસના પ્રમુખ મોહન ભાગવત વિશેષ અતિથિ તરીકે ભાગ લેશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ