બ્રેકિંગ ન્યુઝ
ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ
સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ
રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો
અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ
લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા
T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં
VTV / atiq Ahmed shot in head, neck, chest, say sources
Hiralal
Last Updated: 05:29 PM, 17 April 2023
શનિવારે રાતે યુપીની પ્રયાગરાજની હોસ્પિટલની બહાર ગેંગસ્ટર અતીક અહમદને 9 અને તેના ભાઈ અશરફને 5 ગોળી વાગી હતી જે પછી તેમના તરત મોત થયાં નહોતા. સૂત્રોએ અતીક અને અશરફના પોસ્ટમોર્ટમ રિપોર્ટને ટાંકીને માહિતી આપતાં કહ્યું કે અતિકને નવ ગોળી વાગી હતી, જેમાંથી ત્રણ રાઉન્ડ તેના માથા પર ફાયરિંગ કરવામાં આવ્યું હતું અને અતીકના ગળા, પેટ અને કમરમાં છ રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું હતું. સાથે જ અશરફ પર 9 રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું હતું. એક ગોળી તેના ચહેરા પર વાગી હતી અને બાકીની ગોળી બીજા ભાગોમાં હતી.
Prayagraj killings: Atiq Ahmed shot in head, neck, chest, say sources on initial post-mortem report
— ANI Digital (@ani_digital) April 17, 2023
Read @ANI Story | https://t.co/G2sS7LegMZ#AtiqAhmed #Prayagraj #UmeshPalCase #Postmortemreport pic.twitter.com/0kctNKpGR7
ગોળીઓ વાગ્યાં બાદ અતીક તરફડ્યો હતો
બંને ભાઈઓને એવા ભાગોમાં ગોળી વાગી હતી કે તેઓ તરત જ મૃત્યુ પામ્યા હતા. જો કે અતીક અહેમદને ગોળી વાગતા થોડા સમય સુધી તરફડિયા મારતો રહ્યો હતો પરંતુ અશરફત તરત મરી ગયો હતો. ડોક્ટરો ત્યાં તપાસ માટે પહોંચ્યા ત્યાં સુધીમાં અતિકને પણ દમ તોડી દીધો હતો. ફોરેન્સિક ટીમના રિપોર્ટ મુજબ ઘટનાસ્થળેથી કુલ 20 ખાલી કારતૂસ મળી આવ્યા છે.
યુપી પોલીસે અતીકની હત્યાની તપાસ માટે એસઆઈટીની રચના કરી
અતિક અહેમદ અને અશરફની હત્યાની તપાસ માટે ઉત્તર પ્રદેશ સરકારે હાઈકોર્ટના નિવૃત્ત જજ અરવિંદકુમાર ત્રિપાઠીની અધ્યક્ષતામાં ત્રણ સભ્યોના જ્યુડિશિયલ કમિટીની રચના કરી છે. ઉપરાંત નિવૃત્ત જજ બ્રિજેશકુમાર સોની અને ઉત્તર પ્રદેશના પૂર્વ પોલીસ મહાનિર્દેશક સુબેશકુમાર સિંહ પણ આ કમિશનનો હિસ્સો છે. પંચે બે મહિનાની અંદર પોતાનો રિપોર્ટ સરકારને સોંપવો પડશે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime
ટેકનોલોજી / વોટ્સએપ સાથે આવું થશે તો તરત થઈ જશે બંધ, કોઈનું નહીં ચાલે, કંપનીએ આપી મોટી ધમકી
WhatsApp Account ban
IPL 2024 / ઈશાન કિશન પર BCCIની કાર્યવાહી, IPL આચાર સંહિતાનું ઉલ્લંઘન કરવા બદલ મળી સજા
Mumbai Indians
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime
ટેકનોલોજી / વોટ્સએપ સાથે આવું થશે તો તરત થઈ જશે બંધ, કોઈનું નહીં ચાલે, કંપનીએ આપી મોટી ધમકી
WhatsApp Account ban
IPL 2024 / ઈશાન કિશન પર BCCIની કાર્યવાહી, IPL આચાર સંહિતાનું ઉલ્લંઘન કરવા બદલ મળી સજા
Mumbai Indians
ટિપ્પણી / 'ઘમાસાણ શાનું હતું', સી.આર.પાટીલે ભાજપના કાર્યકરોને આપી કડક ચેતવણી, સાબરકાંઠાનો મુદ્દો
Election 2024