બ્રેકિંગ ન્યુઝ
સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો
ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ
ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર
આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
VTV / ધર્મ / astro tips for money keep these things under the pillow before sleeping to change your luck
Kishor
Last Updated: 07:21 PM, 13 August 2023
દરેક વ્યક્તિના જીવન પર ગ્રહો અને નક્ષત્રોની ચોક્કસ અસર પડતી હોવાનો જ્યોતિષ શાસ્ત્રમાં ઉલ્લેખ કરાયો છે. ગ્રહોની ખરાબ સ્થિતિને પગલે વ્યક્તિનો વિકાસ અટકી જાય છે અને તેમને વેપાર, કરિયર અને સ્વાસ્થ્ય તથા આર્થિક બાબતોમાં ખૂબ મુશ્કેલી ભોગવવાનો વારો આવે છે. પરંતુ જ્યોતિષ શાસ્ત્રમાં કેટલાક ઉપાયો જણાવવામાં આવ્યા છે. જેનું નિત્યક્રમ અનુસાર અનુકરણ કરવાથી અમુક સમસ્યાઓનો અંત આવી શકે છે અને આર્થિક સહિતની સમસ્યાઓમાંથી છુટકારો મેળવી શકાય છે. ત્યારે તકિયા નીચે અમુક વસ્તુ રાખીને સુવાથી પણ આર્થિક સંકળામણ દૂર થઈ જતી હોવાનો પણ જ્યોતિષશાસ્ત્રમાં ઉલ્લેખ કરાયો છે. ત્યારે આવો જાણીએ વિસ્તારથી!
ધન સંબંધિત સમસ્યાઓમાંથી મુક્તિ મળે છે
સ્કંદ પુરાણમાં થયેલ ઉલ્લેખ અનુસાર સમુદ્ર મંથન વેળાએ દેવતાઓએ સોપારીના પાનનો ઉપયોગ કર્યો હતો. જેને લઈને જ હાલ પૂજામાં સોપારીના પાનનો ઉપયોગ કરાઈ છે. દેવીને સોપારીનો ભોગ ધરવામાં આવે તો શુભ ફળ મળે છે. તેની સાથે જ દેવી લક્ષ્મી પ્રસન્ન થાય છે અને ધન સંબંધિત સમસ્યાઓમાંથી મુક્તિ મળે છે.
આવકની પણ અનેક તક મળે છે
એક પાનના પત્તા (સોપારી) લઈ સોપારીના છેડાના ખૂણામાં થોડું સરસવનું તેલ લગાવો. આ પછી, તેને આ રીતે સીધા ઓશીકા નીચે રાખવો જોઈએ આ 9 દિવસ સુધી કરવાથી ફળ મળી શકે છે. એવી માન્યતા છે કે આ ઉપાય કરવાથી ધંધા અને નોકરીમાં અદભુત સફળતા મળે છે અને આવકની પણ અનેક તક મળે છે તથા ઘરમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ બની રહે છે.
દરેક શુભ કાર્યમાં ઉપયોગ આવતા હળદરના ગાઠિયો પણ વ્યક્તિની સ્થિતિને સુધારી શકે છે. જે કુંડળીમાં ગુરુની સ્થિતિને સુધારી સમૃદ્ધિ આપી શકે છે. જ્યોતિષશાસ્ત્રમાં દેવતાઓના ગુરુ ગણાતા ગુરુને હળદરનો સ્વામી માનવામાં આવે છે. ત્યારે કુંડળીમાં ગુરુની સ્થિતિ મજબૂત કરવા માટે હળદરનો એક ગઠ્ઠો સ્વચ્છ કપડામાં બાંધીને તકિયાની નીચે રાખવો જોઈએ. આમ કરવાથી વ્યવસાય અને નોકરીમાં સફળતા મળે છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
લોકસભા ચૂંટણી 2024 / 'વિરોધ કરે છે તે જ ભાજપ સાથે મળેલા' કોંગ્રેસે સસ્પેન્ડ કર્યા બાદ નિલેશ કુંભાણીએ વીડિયો જાહેર કર્યો
Lok Sabha Election 2024
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime