તૈયારી પુરજોશમાં / અમદાવાદમાં લાગશે બાબા બાગેશ્વરનો દિવ્ય દરબાર, વિવાદ વચ્ચે AMCએ બોર્ડ લગાવવાની આપી મંજૂરી

AMC has approved the installation of Dhirendra Shastris advertisement boards and basic facilities

અમદાવાદમાં 29 અને 30મી મે ના રોજ યોજાનાર દિવ્ય દરબાર મામલે AMC દ્વારા ધીરેન્દ્ર શાસ્ત્રીના જાહેરાતના બોર્ડ લગાવવા અને પ્રાથમિક સુવિધા મામલે મંજૂરી અપાઈ છે.

બ્રેકિંગ ન્યૂઝ