બ્રેકિંગ ન્યુઝ
સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો
ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ
ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર
આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
VTV / amarnath shrine board advisory for yatra which begins on 1 july 2023
Vaidehi
Last Updated: 05:28 PM, 22 June 2023
Amarnath Yatra 2023: હિંદૂ ધર્મમાં અમરનાથની યાત્રાનું અનેરું મહત્વ છે. કહેવામાં આવે છે કે જે પણ વ્યક્તિ અમરનાથમાં બરફનાં શિવલિંગનાં રૂપમાં વિરાજમાન ભગવાન શિવનાં દર્શન કરી લે છે તેને મોક્ષની પ્રાપ્તિ થાય છે. આ વર્ષે અમરનાથની યાત્રા 1 જૂલાઈથી શરૂ થવાની છે. હાલમાં અમરનાથ શ્રાઈન બોર્ડે એડવાઈઝરી જાહેર કરી છે જેથી શ્રદ્ધાળુઓને યાત્રા દરમિયાન મુશ્કેલીઓનો સામનો ન કરવો પડે.
યાત્રા પહેલા દરરોજ 4-5 કિલોમીટર વોક કરવું
વધુ ઊંચાઈવાળા સ્થળો પર લોકોને સ્વાસ્થ્ય સંબંધિત મુશ્કેલીઓનો સામનો ન કરવો પડે તે માટે શું-શું કરવું જોઈએ તે બાબતોનું વર્ણન એડવાઈઝરીમાં કરવામાં આવ્યું છે. તેમાં કહેવામાં આવ્યું છે કે શ્રદ્ધાળુઓને યાત્રા પર આવવાથી પહેલાં શારીરિક રીતે ફિટ રહેવું જરૂરી છે. આ માટે તાત્કાલિક તૈયારી કરવાની શરૂ કરી દો. યાત્રાનાં એક મહિના પહેલાથી મોર્નિંગ અને ઈવનિંગ વોક શરૂ કરી દો. આ દરમિયાન દરરોજ 4-5 કિલોમીટર પગે ચાલવું.
યાત્રા પહેલા શરૂ કરો કસરત
આ સિવાય શરીરમાં ઓક્સિનજનની યોગ્ય માત્રા જળવાય તે માટે કસરત કરવું જરૂરી છે. યાત્રાથી પહેલા પ્રાણાયમ અને શ્વાસની કેટલીક એક્સરસાઈઝ કરવી. જો તમને પહેલાથી જ સ્વાસ્થ્ય સંબંધિત તકલીફો છે તો યાત્રા પર જવાથી પહેલા ડોક્ટરો પાસે ચેકઅપ કરાવવું જરૂરી છે. યાત્રા દરમિયાન ચઢાણ ચડતી વખતે ધીમે ચાલવું.
#AmarnathHelicopterBooking 2023 Started. Book your Helicopter tickets only from J &K Govt. Beware of frauds!https://t.co/WJV2sr9v7o pic.twitter.com/PsDfe1f0AP
— amarnath yatra (@amarnathjiyatra) June 16, 2023
આ વર્ષે 1 જૂલાઈથી અમરનાથની યાત્રા શરૂ થશે જે 31 ઑગસ્ટ સુધી ચાલશે. માન્યતા છે કે ભગવાન શિવે બાબા બર્ફાનીની આ ગુફામાં જ માતા પાર્વતીને તેમના અમૃત્વનું રહસ્ય જણાવ્યું હતું. અમરનાથની યાત્રાને સૌથી અઘરી યાત્રાઓમાંની એક માનવામાં આવે છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
લોકસભા ચૂંટણી 2024 / 'વિરોધ કરે છે તે જ ભાજપ સાથે મળેલા' કોંગ્રેસે સસ્પેન્ડ કર્યા બાદ નિલેશ કુંભાણીએ વીડિયો જાહેર કર્યો
Lok Sabha Election 2024
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime