બ્રેકિંગ ન્યુઝ

logo
logo

જામનગરના ધ્રોલ તાલુકામાં કુમાર છાત્રાલયની ઈમારત ધરાશાયી થતા 2 બાળક દટાયા, ઘટનાની જાણ થતા પોલીસ કાફલો પહોંચ્યો ઘટના સ્થળે, બંને બાળકોને બહાર કાઢવા ટીમ લાગી કામે

logo

અમિત જેઠવા મર્ડર કેસના આરોપીઓ નિર્દોષ છૂટયા, HCનો ચુકાદો તપાસ એજન્સી આરોપ પુરવારમાં નિષ્ફળ ગઇ, પહેલા CBI કોર્ટે ભૂતપૂર્વ દિનુ બોઘા સહિત અન્ય આરોપીઓને કરી હતી આજીવન કેદની સજા, 20 જુલાઇ 2010ના હાઇકોર્ટની સામે જેઠવાની થઇ હતી હત્યા

logo

ગુજરાતની શાળાઓમાં હાથ ધરાશે RTE હેઠળ પ્રવેશના બીજા રાઉન્ડની પ્રક્રિયા

logo

અમદાવાદની 3 સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

logo

ગુજરાત, MP સહિત આ રાજ્યોમાં અપાઇ ભીષણ લૂની ચેતવણી

logo

આવતીકાલે ગુજરાતમાં લોકસભાની 25 તો વિધાનસભાની 5 બેઠકો પર પેટાચૂંટણીનું મતદાન

logo

વિશ્વની સૌથી મોટી ચૂંટણી પ્રક્રિયા નિહાળવા વિદેશી ડેલીગેશન આવ્યું ભારત

logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

VTV / ધર્મ / akshay navami 2022 amla navami pujan vidhi and shubh muhurt

ધર્મ / અક્ષય નવમી ક્યારે છે? જાણો આ દિવસે આમળાની પૂજાનું મહત્વ અને શુભ મુહૂર્ત

Premal

Last Updated: 08:13 PM, 31 October 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

એવુ માનવામાં આવે છે કે અક્ષય નવમીથી દ્વાપર યુગનો પ્રારંભ થયો હતો. આ દિવસે કૃષ્ણએ કંસનો વધ પણ કર્યો હતો અને ધર્મની સ્થાપના કરી હતી.

  • અક્ષય નવમી ક્યારે છે?
  • જાણો આ દિવસે આમળાની પૂજાનુ શું છે મહત્વ? 
  • જાણો, અક્ષય નવમીના શુભ મુહૂર્ત 

2 નવેમ્બરે છે અક્ષય નવમી

અક્ષય નવમીનુ પર્વ આમળા સાથે સંબંધિત છે. કારતક મહિનાની શુક્લ નોમ તિથિએ આમળા નવમી મનાવવામાં આવે છે. જેને અક્ષય નવમી પણ કહે છે. એવુ માનવામાં આવે છે કે આ દિવસથી દ્વાપર યુગનો પ્રારંભ થયો હતો. આ દિવસે કૃષ્ણએ કંસનો વધ પણ કર્યો હતો અને ધર્મની સ્થાપના કરી હતી. આમળાને અમરત્વનુ ફળ પણ કહેવામાં આવે છે. આ દિવસે આમળાનુ સેવન કરવાથી આરોગ્યનુ વરદાન મળે છે. આમળાના વૃક્ષની નીચે ભોજન કરવાથી ઉત્તમ સ્વાસ્થ્યની પ્રાપ્તિ થાય છે. આ દિવસે આમળાના વૃક્ષની પાસે વિશેષ પ્રકારની પૂજા ઉપાસના પણ કરવામાં આવે છે. આ વખતે અક્ષય નવમી 2 નવેમ્બરે મનાવવામાં આવશે. 

અક્ષય નવમીનુ શુભ મુહૂર્ત 

આ વર્ષે કારતક મહિનાના શુક્લ પક્ષની નોમે 1 નવેમ્બરે રાત્રે 11 વાગ્યેને 4 મિનિટથી શરૂ થશે અને તેનુ સમાપન 2 નવેમ્બરે રાત્રે 9 વાગ્યેને 9 મિનિટે થશે. અક્ષય નવમીએ પૂજાનુ શુભ મુહૂર્ત 2 નવેમ્બરને સવારે 6 વાગ્યેને 34 મિનિટથી લઇને બપોરે 12 વાગ્યાને 4 મિનિટ સુધી રહેશે. 

અક્ષય નવમીનુ મહત્વ  

કારતક મહિનાના શુક્લ પક્ષની નોમે આ પર્વ મનાવવામાં આવે છે. ઋગ્વેદમાં જણાવવામાં આવ્યું છે કે આ દિવસે સતયુગનો આરંભ થયો હતો. તેથી આ દિવસે વ્રત, પૂજા, તર્પણ અને દાનનુ વિશેષ મહત્વ હોય છે. આમળા નવમીએ ભગવાન શ્રીકૃષ્ણએે વૃંદાવન-ગોકુળની શેરીઓ છોડીને મથુરા પ્રસ્થાન કર્યુ હતુ. આ દિવસથી વૃંદાવનની પરિક્રમા પણ પ્રારંભ થાય છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ