બ્રેકિંગ ન્યુઝ
જામનગરના ધ્રોલ તાલુકામાં કુમાર છાત્રાલયની ઈમારત ધરાશાયી થતા 2 બાળક દટાયા, ઘટનાની જાણ થતા પોલીસ કાફલો પહોંચ્યો ઘટના સ્થળે, બંને બાળકોને બહાર કાઢવા ટીમ લાગી કામે
અમિત જેઠવા મર્ડર કેસના આરોપીઓ નિર્દોષ છૂટયા, HCનો ચુકાદો તપાસ એજન્સી આરોપ પુરવારમાં નિષ્ફળ ગઇ, પહેલા CBI કોર્ટે ભૂતપૂર્વ દિનુ બોઘા સહિત અન્ય આરોપીઓને કરી હતી આજીવન કેદની સજા, 20 જુલાઇ 2010ના હાઇકોર્ટની સામે જેઠવાની થઇ હતી હત્યા
ગુજરાતની શાળાઓમાં હાથ ધરાશે RTE હેઠળ પ્રવેશના બીજા રાઉન્ડની પ્રક્રિયા
અમદાવાદની 3 સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી
ગુજરાત, MP સહિત આ રાજ્યોમાં અપાઇ ભીષણ લૂની ચેતવણી
આવતીકાલે ગુજરાતમાં લોકસભાની 25 તો વિધાનસભાની 5 બેઠકો પર પેટાચૂંટણીનું મતદાન
વિશ્વની સૌથી મોટી ચૂંટણી પ્રક્રિયા નિહાળવા વિદેશી ડેલીગેશન આવ્યું ભારત
લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય
પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર
ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત
Premal
Last Updated: 08:13 PM, 31 October 2022
2 નવેમ્બરે છે અક્ષય નવમી
અક્ષય નવમીનુ પર્વ આમળા સાથે સંબંધિત છે. કારતક મહિનાની શુક્લ નોમ તિથિએ આમળા નવમી મનાવવામાં આવે છે. જેને અક્ષય નવમી પણ કહે છે. એવુ માનવામાં આવે છે કે આ દિવસથી દ્વાપર યુગનો પ્રારંભ થયો હતો. આ દિવસે કૃષ્ણએ કંસનો વધ પણ કર્યો હતો અને ધર્મની સ્થાપના કરી હતી. આમળાને અમરત્વનુ ફળ પણ કહેવામાં આવે છે. આ દિવસે આમળાનુ સેવન કરવાથી આરોગ્યનુ વરદાન મળે છે. આમળાના વૃક્ષની નીચે ભોજન કરવાથી ઉત્તમ સ્વાસ્થ્યની પ્રાપ્તિ થાય છે. આ દિવસે આમળાના વૃક્ષની પાસે વિશેષ પ્રકારની પૂજા ઉપાસના પણ કરવામાં આવે છે. આ વખતે અક્ષય નવમી 2 નવેમ્બરે મનાવવામાં આવશે.
અક્ષય નવમીનુ શુભ મુહૂર્ત
આ વર્ષે કારતક મહિનાના શુક્લ પક્ષની નોમે 1 નવેમ્બરે રાત્રે 11 વાગ્યેને 4 મિનિટથી શરૂ થશે અને તેનુ સમાપન 2 નવેમ્બરે રાત્રે 9 વાગ્યેને 9 મિનિટે થશે. અક્ષય નવમીએ પૂજાનુ શુભ મુહૂર્ત 2 નવેમ્બરને સવારે 6 વાગ્યેને 34 મિનિટથી લઇને બપોરે 12 વાગ્યાને 4 મિનિટ સુધી રહેશે.
અક્ષય નવમીનુ મહત્વ
કારતક મહિનાના શુક્લ પક્ષની નોમે આ પર્વ મનાવવામાં આવે છે. ઋગ્વેદમાં જણાવવામાં આવ્યું છે કે આ દિવસે સતયુગનો આરંભ થયો હતો. તેથી આ દિવસે વ્રત, પૂજા, તર્પણ અને દાનનુ વિશેષ મહત્વ હોય છે. આમળા નવમીએ ભગવાન શ્રીકૃષ્ણએે વૃંદાવન-ગોકુળની શેરીઓ છોડીને મથુરા પ્રસ્થાન કર્યુ હતુ. આ દિવસથી વૃંદાવનની પરિક્રમા પણ પ્રારંભ થાય છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
પ્રચાર
ટોપ સ્ટોરીઝ