બ્રેકિંગ ન્યુઝ
સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો
ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ
ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર
આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
Arohi
Last Updated: 02:06 PM, 13 April 2023
વૈશાખ મહિનાના શુક્લ પક્ષની તૃતીયાએ અક્ષય તૃતીયા અટલે કે અખાત્રીજનો મહાપર્વ ઉજવવામાં આવશે. આ દિવસે કરવામાં આવેલા શુભ કામ અક્ષય ફળ આપે છે. માટે લોકો આ દિવસે સોના-ચાંદી, ઘર ગાડી વગેરેની ખરીદી કરે છે. વિવાહ, ગૃહ પ્રવેશ, મુંડન, નવા કામની શરૂઆત વગેરે માટે અખાત્રીત વણજોયુ મુહૂર્ત માનવામાં આવે છે.
માનવામાં આવે છે કે અખાત્રીજ પર સતયુગ અને ત્રેતા યુગનો આરંભ થયો હતો. આ વખતે 22 એપ્રિલે અખાત્રીજ આવશે. સાથે જ આ વખતે અખાત્રીજ પર ઘણા શુભ યોગનો સંયોગ બની રહ્યો છે. તેનાથી આ દિવસોનું મહત્વ ઘણુ વધી ગયું છે.
અખાત્રીજ પર શુભ યોગ
22 એપ્રિલ 2023એ અખાત્રીજ પર 7 મહાયોગ બની રહ્યા છે. અખાત્રીજના દિવસે વૃષભ રાશિમાં ઉચ્ચનો ચંદ્રમા રહેશે. સાથે જ સૂર્યના સ્વામિત્વ વાળું કૃતિકા નક્ષત્ર રહેશે. તેના ઉપરાંત અખાત્રીજ પર અમૃત સિદ્ધિ યોગ, રવિ યોગ, સર્વાર્થ સિદ્ધિ યોદ, સૌભાગ્ય યોગ, ત્રિપુષ્કર યોગ અને આયુષ્યમાન યોગ પણ બની રહ્યા છે. આ રીતે આટલા શુભ યોગ મળીને મહાયોગ બનાવી રહ્યા છે તેમાં કરવામાં આવેલી પૂજા અને ઉપાય જાતકની દરેક ઈચ્છા પુરી કરશે.
અખાત્રીજ પર શુભ મુહૂર્ત
અખાત્રીજ પર પૂજાનું સૌથી શુભ મુહૂર્ત 22 એપ્રિલ, શનિવારે સવારે 7.49 મિનિટથી શરૂ થઈને બપોરે 12.20 મિનિટ સુધી રહેશે. આ દિવસે માતા લક્ષ્મી અને ભગવાન વિષ્ણુની ખાસ વિધિ વિધાનથી પૂજા અર્ચના કરો. આમ કરવાથી અપાર ધન-સંપત્તિ મળશે. સાથે જ બધી જ મનોકામનાઓ પુરૂ થશે.
તેના માટે અખાત્રીજના દિવસે સવારે જલ્દી ઉઠીને નહાઈ લો અને પીળા રંગના કપડા પહેરી લો. તેના બાદ ઈશાન કોણની જગ્યાને ગંગાજળથી પવિત્ર કરી પાટલો મુકો. તેના પર પીળા રંગનું કપડુ નાખો અને પછી ભગવાન વિષ્ણુ-માતા લક્ષ્મીની મૂર્તિ કે તસવીર બિરાજમાર કરો. ચાંદીની કટોરીમાં થોડુ ગંગાજળ લો. તેમાં કેસર નાખી ચંદન નાખો.
પછી ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીને આ કેસર ચંદન લગાવો અને પછી બચેલું ચંદન પોતાના માથા પર લગાવો. ત્યાર બાદ પણ ચંદન વધે તો મુકી રાખો અને જ્યારે પણ કોઈ મહત્વપૂર્ણ કામ માટે જાઓ તો ચંદન લગાવીને જાઓ. આ ઉપાય કરવાથી તમારૂ ભાગ્ય તમારો સાથ આપવા લાગશે અને તમને ખૂબ સુખ-સમૃદ્ધિ મળશે.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
લોકસભા ચૂંટણી 2024 / 'વિરોધ કરે છે તે જ ભાજપ સાથે મળેલા' કોંગ્રેસે સસ્પેન્ડ કર્યા બાદ નિલેશ કુંભાણીએ વીડિયો જાહેર કર્યો
Lok Sabha Election 2024
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime