બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / Ahmedabad 100 corona cases fake viral news

Fake News / અમદાવાદની આ સોસાયટીમાં એકસાથે 100 લોકોને કોરોનાના મેસેજ વાયરલ, ચેરમેને તાબડતોબ આપવી પડી સ્પષ્ટતા

Gayatri

Last Updated: 12:45 PM, 18 November 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સોસિયલ મીડિયાના જમાનામાં ફેકન્યૂઝનો ત્રાસ વધી રહ્યો છે એવામાં કોરોનાની મહામારી અંગે ભ્રમણાઓ ફેલાઈ રહી છે તાજેતરમાં જ ઘનશ્યામનગર સોસાયટીમાં 100થી વધુ કોરોનાના કેસ હોવાનો ફેક મેસેજ ફરતો થયો હતો જ્યારે VTV દ્વારા તપાસ કરવામાં આવી તો સચ્ચાઈ કંઈક જ ઔર હોવાનું સામે આવ્યું છે.

  • કોરોનાને લઇ ફેક મેસેજ થયા વાયરલ
  • ઘનશ્યામનગરમાં 100 કેસના મેસેજ વાયરલ
  • 100થી વધુ કેસ હોવાના મેસેજ ખોટા: ચેરમેન

કોરોના કાળમાં સોશિયલ મીડિયામાં ફેક મેસેજ વધી રહ્યાં છે. એવામાં અમદાવાદમાં કોરોનાને લઇ ફેક મેસેજ વાયરલ થયા હતા. અમદાવાદના સુભાસબ્રિજ પાસે આવેલી ઘનશ્યામનગર સોસાયટી કોરોનાનો રાફડો ફાટ્યો હોવાના મેસેજ વાયરલ થયા હતા. ઘનશ્યામનગર સોયાયટીમાં 100 કોરોના કેસના હોવાનો મેસેજ વાયરલ થતાં VTV દ્વારા રિયાલિટી ચેક કરવામાં આવી હતી જેમાં આ મેસેજ ખોટો હોવાનું સોસાયટીના ચેરમેને જણાવ્યું હતુ. 

100થી વધુ કેસ હોવાના મેસેજને ભરત દોશીએ ખોટો ગણાવ્યો

ઘનશ્યામનગર સોસાયટીના ચેરમેન ભરત દોશીએ VTV સાથે વાત કરી હતી જેમાં તેમણે જણાવ્યું હતુ કે, ઘનશ્યામનગર સોસાયટીમાં 32 કેસ નોંધાયા છે. 100થી વધુ કેસ હોવાના મેસેજને ભરત દોશીએ ખોટો ગણાવ્યો હતો.

સંકળાયેલા મુદ્દાઓ

Fake News Viral News ahmedabad અમદાવાદ ફેક ન્યૂઝ વાયરલ ન્યૂઝ Fake News
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ