Fake News / અમદાવાદની આ સોસાયટીમાં એકસાથે 100 લોકોને કોરોનાના મેસેજ વાયરલ, ચેરમેને તાબડતોબ આપવી પડી સ્પષ્ટતા

Ahmedabad 100 corona cases fake viral news

સોસિયલ મીડિયાના જમાનામાં ફેકન્યૂઝનો ત્રાસ વધી રહ્યો છે એવામાં કોરોનાની મહામારી અંગે ભ્રમણાઓ ફેલાઈ રહી છે તાજેતરમાં જ ઘનશ્યામનગર સોસાયટીમાં 100થી વધુ કોરોનાના કેસ હોવાનો ફેક મેસેજ ફરતો થયો હતો જ્યારે VTV દ્વારા તપાસ કરવામાં આવી તો સચ્ચાઈ કંઈક જ ઔર હોવાનું સામે આવ્યું છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ