બ્રેકિંગ ન્યુઝ
સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો
ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ
ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર
આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
Hiralal
Last Updated: 08:42 PM, 6 June 2023
ભક્તો તેમના આરાધ્ય દેવના દર્શન કરવા વિવિધ મંદિરોની મુલાકાત લે છે. લોકો કંઈને કંઈ માગવા કે પોતાની ઈચ્છા પૂરી કરવા માટે મંદિરમાં જતા હોય છે પરંતુ અહીં ખાસ વાત એ છે કે શું તમને ખબરે છે કે મંદિરની સીડીમાં બેસીને એક ખાસ કામ કરવાથી પરમ શાંતિનો અનુભવ થાય છે.
મંદિરની સીડીમાં બેસીને બોલો શ્લૌક
મંદિરના પગથિયા પર બેસવું શુભ માનવામાં આવે છે, કારણ કે મંદિરના શીખને દેવ વિગ્રહનો ચહેરો માનવામાં આવે છે અને સીડીઓને તેના પગ પાદુકા માનવામાં આવે છે. તેથી મંદિરમાં આંખો ખોલીને પૂરી નિષ્ઠાથી ભગવાનના દર્શન કરવા જોઈએ. સાથે જ મંદિરના પગથિયામાં બેસીને ભગવાનનું સ્મરણ કરતી વખતે આ શ્લોકનું પઠન કરવું જોઈએ.
अनायासेन मरणम् ,बिना देन्येन जीवनम्।
देहान्त तव सानिध्यम्, देहि मे परमेश्वरम् ।।
આ શ્લોકનો અર્થ એ છે કે-
હે પ્રભુ, મારુ મોત કોઈ પણ પ્રકારના દુખ કે કષ્ટમાં ન થાય રોગથી પીડિત થઈને પથારીમાં પડીને મરવા કરતાં હરતા-ફરતા મારા પ્રાણ જાય તેવું સુનિશ્ચિત કરજે.
હે ભગવાન, મારું જીવન કોઈના પર નિર્ભર ન હોવું જોઈએ, હું કોઈના આધાર પર જીવન પસાર કરી શકું.
देहान्त तव सानिध्यम्
હે ભગવાન, જ્યારે હું મરુ ત્યારે મને મારી પાસે હોવ, જે રીતે ભીષ્મ પિતામહના પ્રાણ જતી વખતે તમે તેમની પાસે ઊભા હતા તેવી રીતે મારી પાસે રહેજો.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
લોકસભા ચૂંટણી 2024 / 'વિરોધ કરે છે તે જ ભાજપ સાથે મળેલા' કોંગ્રેસે સસ્પેન્ડ કર્યા બાદ નિલેશ કુંભાણીએ વીડિયો જાહેર કર્યો
Lok Sabha Election 2024
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime