બ્રેકિંગ ન્યુઝ
Manisha Jogi
Last Updated: 08:01 AM, 8 August 2023
આગામી શનિવારે 12 ઓગસ્ટના રોજ અધિક શ્રાવણ માસની કૃષ્ણ પક્ષની અગિયારસ છે. જો તમે ધન સંકટ અથવા દરિદ્રતાથી પરેશાન છો, તો તમારે આ એકાદશીનું વ્રત જરૂરથી કરવું જોઈએ. 3 વર્ષે એકવાર આ અગિયારસ આવે છે, જે પરમા એકાદશી તરીકે ઓળખાય છે. ધર્મરાજ યુધિષ્ઠિરે ભગવાન શ્રીકૃષ્ણને પરમા એકાદશીના મહત્ત્વ વિશે પૂછ્યું હતું. જેના જવાબમાં ભગવાન શ્રીકૃષ્ણએ જણાવ્યું હતું કે, પરમા એકાદશી કરનાર વ્યક્તિને દરિદ્રતાથી છુટકારો મળે છે અને આર્થિક સંકટ દૂર થાય છે. જે વ્યક્તિ સંસારમાં યશ અને કીર્તિ પ્રાપ્ત કરવા માંગે છે, તેમણે પણ વિધિપૂર્વક આ વ્રત કરવું જોઈએ. અહીંયા આ વ્રતના મહિમા અને શુભ મુહૂર્ત વિશે જણાવવામાં આવ્યું છે.
પરમા એકાદશી શુભ મુહૂર્ત
અધિક શ્રાવણ માસની કૃષ્ણ પક્ષની અગિયારસનો પ્રારંભ: 11 ઓગસ્ટ, શુક્રવારના રોજ સવારે 05:06 વાગ્યાથી
અધિક શ્રાવણ માસની કૃષ્ણ પક્ષની અગિયારસનું સમાપન: 12 ઓગસ્ટ, શનિવારના રોજ સવારે 06:31 વાગ્યે
પરમા એકાદશી પૂજા મુહૂર્ત: 12 ઓગસ્ટ, શનિવારના રોજ સવારે 07:28 વાગ્યાથી સવારે 09:07 વાગ્યા સુધી
પરમા એકાદશી પારણાં સમય: 13 ઓગસ્ટ, રવિવારના રોજ સવારે 05:49 વાગ્યાથી સવારે 08:19 વાગ્યા સુધી
પરમા એકાદશી પૂજા વિધિ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
લોકસભા ચૂંટણી 2024 / 'વિરોધ કરે છે તે જ ભાજપ સાથે મળેલા' કોંગ્રેસે સસ્પેન્ડ કર્યા બાદ નિલેશ કુંભાણીએ વીડિયો જાહેર કર્યો
Lok Sabha Election 2024
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime